GPSCના નવા ચેરમેન બન્યા નલિન ઉપાધ્યાય

ગુજરાત રાજ્યના GPSCના ચેરમેનનું પદ છેલ્લા 100 દિવસથી ખાલી હતું જેને લઈને આજે એકે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSCના ચેરમેનનું પદ છેલ્લા 3 મહિના કરતા પણ વધારે સમયથી ખાલી પડ્યું હતું. આ પહેલા દિનેશ દાસા હતા GPSCના ચેરમેન. આ વર્ષના ફેબ્રુઆરીની 1લી તારીખે સેવા નિવૃત થયા હતા જેથી આ પદ ખાલી થયું હતું. આજે GPSCના ચેરમેનની જાહેરાત કરતા નલિન ઉપાધ્યાય બન્યા હતા નવા ચેરમેન.

આ પહેલા નલિન ઉપાધ્યાય એનિમલ અને હસ્બન્ડરીના સેક્રેટરી પદ પર હતા.તે વોલેન્ટયરી રીટાયર થવા માંગતા હતા. GPSCના ચેરમેનનો ખાલી જગ્યાનો હવાલો GPSCના સભ્ય નલિન ઉપાધ્યાયને સોંપાયો છે. હાલ પૂરતો સમય આ જગ્યા નલિન ઉપાધ્યયને સોંપવામા આવી છે. દિનેશ દાસએ નલિન ઉપાધ્યાયને શુભેચ્છા આપી હતી.

આ વર્ષે જ એપ્રિલ મહિનામાં GPSCના ચેરમેનની નિમણુંક કરવામાં આવી હતી. આ વર્ષે ચાર નવા સભ્ય નલિન ઉપાધ્યાય, આશા શાહ, અશોક ભાવસાર અને સુરેશ ચંદ્ર પટેલ નવા સભ્ય તરીકે નિમણુંક કરાઈ હતી. નલિન ઉપાધ્યાયની નિમણુંક થતા ખાલી પડેલા પદ પર હાલ પૂરતી નિમણુંક કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.