યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશે એકબીજાને અનફોલો કર્યા, હેરાન થયા ફેન્સ

યુઝવેન્દ્ર ચહલે વર્ષ 2020માં કોરિયોગ્રાફર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2025માં તેમના છૂટાછેડા થઇ ગયા હતા, ત્યારબાદ તેઓ અલગ થઈ ગયા. જોકે, ત્યારબાદ તેનું નામ RJ મહવશ સાથે જોડવામાં આવા રહ્યું હતું. ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા બાદ યુઝવેન્દ્ર ચહલ ઘણી વખત RJ મહવશ સાથે જોવા મળ્યો હતો, જેના કારણે ડેટિંગની અફવાઓ ઉડી હતી. પરંતુ, રાજ શમાનીના પોડકાસ્ટ પર વાત કરતા ચહલે કહ્યું હતું કે, ‘એવું પહેલી વાર હતું જ્યારે હું જાહેરમાં કોઈ સાથે નજરે પડી રહ્યો હતો, એટલે લોકોએ અટકળો લગાવવાની શરૂ કરી દીધી. તેને (RJ મહવશ)ને ઘર તોડનારી કહેવામાં આવી. લોકો પૂછતા રહ્યા કે તે ચહલ સાથે કેમ છે. મને ખરાબ લાગે છે કે ખરાબ સમયમાં મને મદદ કરનાર મિત્રને આમાં ધસડવામાં આવી રહી છે.

ચહલે વધુમાં કહ્યું કે, અહીં સુધી કે જ્યારે અમે મિત્રોના ગ્રુપમાં સાથે રહેતા હતા, ત્યારે પણ માત્ર અમારા ફોટા ક્રોપ કરીને ઉપયોગ કરવામાં આવતો હતો. આખરે અમે બહાર જવાનું બંધ કરી દીધું કારણ કે અમને ડર હતો કે બીજી કહાની ન આવી જાય

RJ
tv9hindi.com

તો હવે, બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. ફેન્સે નોટિસ કર્યું કે તેઓ હવે ઇન્સ્ટાગ્રામ પર એક-બીજાને ફોલો કરી રહ્યા નથી, જેના એ વાતને લઇને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આખરે શુ ગરબડી થઇ હશે. ફેન્સ એ વિચારવા મજબૂર થઇ રહ્યા છે કે, થોડા સમય પહેલા તેઓ કેમ સાથે જોવા મળતા હતા અને એકબીજાને સારા મિત્રો કહેતા હતા. તો હવે, બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. તો, શું તેમની મિત્રતામાં તિરાડ પડી ગઈ છે?

RJ
tv9hindi.com

યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશ વચ્ચેના સંબંધોની અફવાઓ ત્યારે વધુ તેજ થઇ ગઇ, જ્યારે તેઓ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન સાથે જોવા મળ્યા હતા. તેમનો એક સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશે બંનેએ તાજેતરમાં અનફોલોઇ કરવા પર કોઈ ટિપ્પણી કરી નથી. એવામાં ફેન્સ તેના પર સ્પષ્ટતા અને કોઈ સંકેત હિન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે, બંનેએ અગાઉ રિલેશનશિપમાં હોવાનો ઇનકાર કર્યો છે.

About The Author

Related Posts

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.