સુરતમાં રખડતા કૂતરાના કારણે 6 વર્ષના માસૂમે ગુમાવ્યો જીવ

સુરતમાં કૂતરું કરડવાના કારણે વધુ એક બાળકનું મૃત્યું થયું છે. રખડતા કૂતરાનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. ભેસ્તાનના 6 વર્ષના બાળકનું મોત કૂતરાના કરડવાથી થયું છે. પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સુરતની અંદર સતત કૂતરાઓનો આતંક યથાવત રહ્યો છે કેમ કે, અગાઉ પણ એક બાળકનું મોત કૂતરાના કરડવાથી થયું હતું.

રખડતા કૂતરાએ બાળકનો જીવ લેતા અનેક સવાલો મનપાની કામગિરી પણ પણ થઈ રહ્યા છે. વારંવારની આ સમસ્યા છતાં પણ રખડતા કૂતરા મામલે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. 6 વર્ષમાં બાળકને ક્લિનિકમાં સારવાર અપાયા બાદ સિવિલમાં રીફર કરાયું હતું. પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ક્યાં સુધી માસુમોના જીવ રખડતા કૂતરુંના કારણે જશે તેને લઈને સવાલો છે. રહીશો ત્રાહીમ છતાં પણ કૂતરાને કેમ પકડવામાં નથી આવતા. આ મામલે બાળકો ભોગ બની રહ્યા છે. સુરતમાં વધુ એક માસુમ ભોગ બનતા ફરી સવાલો ઉભા થયા છે. મનપાની કામગિરી સામે પણ સવાલો ઉભા થયા છે.

સુરતમાં બાળકીને રખડતા કૂતરાના ટોળાએ કરડતા તેનું મોત નિપજ્યુ હતું. હોસ્પિટલમાં ત્રણ દિવસથી બાળકી સારવાર હેઠળ હતી પરંતુ એટલા બધા બચકા ભર્યા હતા કે આ માસુમ તેની સામે બચી શકી નહોતી અને તેનું પ્રાણ પંખેરું વિખેરાઈ ગયું હતું. રખડતા કૂતરાના સામૂહીક ટોળાએ બચકા ભરતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.