અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો, લીટરે આટલા રૂપિયા વધ્યા, 6 મહિનામાં બીજીવાર વધારો

અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લીટર દૂધના ભાવો રૂ. 2 વધ્યા છે. આ ભાવો આજથી અમલ કરવામાં આવશે. અમૂલે 6 મહિનામાં દૂધના ભાવમાં બીજીવાર વધારો કર્યો છે.

અમૂલે 6 મહિનામાં બીજીવાર વધારો કર્યો

આજથી નવો ભાવ અમલી

ગોલ્ડની 500 એમએલની થેલી રૂ.32માં પડશે

દૂઘ ઉત્પાદન ખર્ચમાં થયો વધારો

અમૂલ દૂધનું વેચાણ મોટા પાયે થતું હોય છે ત્યારે દૂધના ભાવોમાં વધારો થતા પ્રતિ લીટર રૂપિયા 2નો વધારો કરાયો છે. આજથી સમગ્ર ગુજરાતમાં નવો ભાવ લાગુ પડશે. દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી ભાવમાં વધારો કરાયો છે. અમૂલ ગોલ્ડની 500 એમ.એલ.ની થેલી હવે રૂ.320માં મળશે. અમૂલ ટી સ્પેશિયલના 1 લીટરના હવે 60 રૂપિયા ચૂકવવા પડશે. 6 મહિનાની અંદર આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે.

અમૂલ દૂધનું વેચાણ સમગ્ર જગ્યાએ ગુજરાત ઉપરાંત ભારતમાં થાય છે. અગાઉ અમૂલ દ્વારા ગુજરાત બહાર દૂધના ભાવોમાં વધારો કરાયો હતો ત્યારે ફરી પ્રતિ 500 ગ્રામની અમૂલ થેલીની ભાવમાં 1 રૂપિયાનો અને લીટરના ભાવમાં 2 રૂપિયા સુધીનો વધારો કરાયો છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.