આસારામના હજુ પણ અંધભક્તો છે, સિવિલમાં ફોટો મુકીને આરતી-પૂજા કરી, ડોક્ટર હાજર

દુષ્કર્મની આજીવન સજા ભોગવી રહેલા આસારામનો હજુ પણ અંધ ભક્તો છે.22 સપ્ટેમ્બરે દેશભરમાં મા શક્તિની આરાધનાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી એ દિવસે સુરતની હોસ્પિટલમાં કેટલાંક લોકોએ આસારામની તસ્વીર મુકીને પૂજા- આરતી કરતા ભારે વિવાદ ઉભો થયો છે. નવાઇની વાત એ છે કે, જ્યારે આસારામની તસ્વીર પર પૂજા આરતી થઇ રહી હતી ત્યારે સિવિલના સિનિયર ડોકટર જિગિશા પાટડીયા અને કેટલીક નર્સો પણ હાજર હતી. આ બધાએ ભેગા થઇને ભજન પણ ગાયા હતા.

સુરત સિવિલ હોસ્પિટલમાં સરકારની જગ્યા પર આસારામની ભક્તિ કરવામાં આવી જે સરકારે જ આસારામને જેલમાં પુરેલો છે.

સિવિલ સુપ્રિન્ટેડન્ટ ધારિત્રી પરમારને જ્યારે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તેઓ રજા પર છે અને સુરતની બહાર છે. આ ઘટના વિશે તેમને કોઇ જાણકારી નથી અને કોઇ પરવાનગી પણ માંગવામાં આવી નથી.

About The Author

Related Posts

Top News

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.