PM મોદી સુરતમાં મેટ્રોનો વિકાસ જોઈ ના જાય એટલે પડદા લગાવી દીધા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરત આવી રહ્યા છે તે પહેલા તંત્ર ઉંધા માથે થઇ ગયું છે અને શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. સુરતમાં મેટ્રોને કારણે આડેધડ ખાડા ખોદેલા છે અને રસ્તા સાંકડા થઇ ગયા છે અને લોકોને ભારે હાલાકી છે, પરંતું હવે જ્યારે PM  આવી રહ્યા છે ત્યારે આ પાપ છુપાવવા માટે લીલા કપડા લગાવી દેવામાં આવ્યા છે.

surat metro
Khabarchhe.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરતના સર્કીટ હાઉસમાં રોકાવવાના છે અને અઠવાલાઇન્સ વિસ્તારમાં જ મેટ્રોનું કામ ચાલે છે. સર્કીટ હાઉસને રંગરોગાન થઇ રહ્યા છે.પ્રધાનમંત્રી જે રસ્તા પરથી પસાર થવાના છે ત્યાંની મુખ્ય દિવાલો પર પેઇન્ટીંગ્સ કરવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રી લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ જવાના છે.

Related Posts

Top News

5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ચીન-અમેરિકા ટેરિફ, ભારત-પાકિસ્તાન તણાવ અને જિયો પોલિટિકલ ટેંશનને કારણે બજારમાં દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, બિઝનેસ ટુડે...
Business 
 5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-05-2025 દિવસ: ગુરુવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે.  પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છાથી તમે ઉતાવળમાં રહેશો, જેનાથી તમારા પૈસા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન, તુર્કી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ...
National 
આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે....
World 
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.