PM મોદી સુરતમાં મેટ્રોનો વિકાસ જોઈ ના જાય એટલે પડદા લગાવી દીધા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરત આવી રહ્યા છે તે પહેલા તંત્ર ઉંધા માથે થઇ ગયું છે અને શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. સુરતમાં મેટ્રોને કારણે આડેધડ ખાડા ખોદેલા છે અને રસ્તા સાંકડા થઇ ગયા છે અને લોકોને ભારે હાલાકી છે, પરંતું હવે જ્યારે PM  આવી રહ્યા છે ત્યારે આ પાપ છુપાવવા માટે લીલા કપડા લગાવી દેવામાં આવ્યા છે.

surat metro
Khabarchhe.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરતના સર્કીટ હાઉસમાં રોકાવવાના છે અને અઠવાલાઇન્સ વિસ્તારમાં જ મેટ્રોનું કામ ચાલે છે. સર્કીટ હાઉસને રંગરોગાન થઇ રહ્યા છે.પ્રધાનમંત્રી જે રસ્તા પરથી પસાર થવાના છે ત્યાંની મુખ્ય દિવાલો પર પેઇન્ટીંગ્સ કરવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રી લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ જવાના છે.

Related Posts

Top News

કેરળમાં તો ચોમાસું વહેલું આવ્યું, ગુજરાતમાં આ તારીખે એન્ટ્રી કરશે

સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત કેરળમાં 1 જૂનથી થતી હોય છે, પરંતુ આ વખતે કેરળમાં ચોમાસું એક સપ્તાહ વહેલું આવી...
Gujarat 
કેરળમાં તો ચોમાસું વહેલું આવ્યું, ગુજરાતમાં આ તારીખે એન્ટ્રી કરશે

'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સબ-ઇન્સ્પેક્ટર દિનેશ શર્માને લાઇન-હાજર કરવામાં આવ્યા છે. તાજેતરમાં, તેમણે શહેરના જીમ માલિકોને ધમકી આપી હતી. તેમણે...
National 
'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા

એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇરમલા દયાળના સર્વોચ્ય અદાલતના ચુકાદાઓના વિશ્લેક્ષણાત્મક પુસ્તકનું વિમોચન

અઠવાલાઇન સ્થિતિ વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજના કન્ઝ્યુમર ક્લબ દ્રારા રવિવારે એડવોકેટ શ્રેયસ દેસાઇ તથા લો કોલેજના પ્રિન્સિપાલ ડો. ઇરમલા...
Gujarat 
એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇરમલા દયાળના સર્વોચ્ય અદાલતના ચુકાદાઓના વિશ્લેક્ષણાત્મક પુસ્તકનું વિમોચન

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
Sports 
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.