- Gujarat
- દાના વાવાઝોડું લગભગ 25 તારીખે ત્રાટકશે, જાણો, ગુજરાત પર કેટલી અસર પડશે?
દાના વાવાઝોડું લગભગ 25 તારીખે ત્રાટકશે, જાણો, ગુજરાત પર કેટલી અસર પડશે?
By Khabarchhe
On

ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે, પૂર્વ મધ્ય બંગાળની ખાડીમા અંદામાન નિકોબારની પાસે એક લો- પ્રેસર સિસ્ટમ સક્રીય થઇ છે. જે 22 ઓક્ટોબરે ડિપ્રેશનાં પરિવર્તિત થશે. ત્યારબાદ તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને 24 તારીખે વાવાઝોડા સ્વરુપે સક્રીય થશે.
25 તારીખે આ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયા કાંઠા તરફ ત્રાટકશે તેવી સંભાવના છે.
આ વાવાઝોડાને કતર દેશે દાના વાવાઝોડું નામ આપ્યું છે. જેનો એરેબિક ભાષામાં અર્થ થાય છે. ઉદારતા. પરિસ્થિતિની ગંભીરતા દાખવીને પશ્ચિમ બંગાળમાં NDRFની 14 ટીમ અને ઓડિશામાં 11 ટીમને તૈનાત કરી દેવામાં આવી છે.
દાના વાવાઝોડાની ગુજરાત પર ખાસ કોઇ અસર પડશે નહીં. કોઇક જ્ગ્યાએ છુટોછવાયો વરસાદ પડી શકે છે.
Related Posts
Top News
Published On
અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?
Published On
By Nilesh Parmar
કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Published On
By Dharmesh Kalsariya
હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'
Published On
By Kishor Boricha
બકરી ઇદ પહેલા, મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. તેમણે પ્રાણીઓનું લોહી વહેવડાવવાને અયોગ્ય...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.