દાના વાવાઝોડું લગભગ 25 તારીખે ત્રાટકશે, જાણો, ગુજરાત પર કેટલી અસર પડશે?

ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે, પૂર્વ મધ્ય બંગાળની ખાડીમા અંદામાન નિકોબારની પાસે એક લો- પ્રેસર સિસ્ટમ સક્રીય થઇ છે. જે 22 ઓક્ટોબરે ડિપ્રેશનાં પરિવર્તિત થશે. ત્યારબાદ તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને 24 તારીખે વાવાઝોડા સ્વરુપે સક્રીય થશે.

25 તારીખે આ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયા કાંઠા તરફ ત્રાટકશે તેવી સંભાવના છે.

આ વાવાઝોડાને કતર દેશે દાના વાવાઝોડું નામ આપ્યું છે. જેનો એરેબિક ભાષામાં અર્થ થાય છે. ઉદારતા. પરિસ્થિતિની ગંભીરતા દાખવીને પશ્ચિમ બંગાળમાં NDRFની 14 ટીમ અને ઓડિશામાં 11 ટીમને તૈનાત કરી દેવામાં આવી છે.

દાના વાવાઝોડાની ગુજરાત પર ખાસ કોઇ અસર પડશે નહીં. કોઇક જ્ગ્યાએ છુટોછવાયો વરસાદ પડી શકે છે.

Related Posts

Top News

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

બકરી ઇદ પહેલા, મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. તેમણે પ્રાણીઓનું લોહી વહેવડાવવાને અયોગ્ય...
National 
બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.