નાયબ મામલતદાર અને રેવન્યૂ તલાટીઓની જિલ્લા ફેર બદલી, જુઓ લિસ્ટ

થોડા સમય અગાઉ સરકાર દ્વારા IPS અધિકારીઓ IAS અધિકારીઓની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ફરજ બજાવતા 145 જેટલા નાયબ મામલતદાર અને 207 જેટલા રેવન્યૂ તલાટીઓની જિલ્લા ફેરબદલીના આદેશ કરવામાં આવ્યા છે.

transfer
divyabhaskar.co.in

સરકારી હુકમમાં બદલી પામેલા કર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે. જે કર્મચારીઓના નામ આ યાદીમાં છે, તેમણે કોઈપણ જાતના વિલંબ કર્યા વગર નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની નવી ફરજના સ્થળે હાજર થવાનું રહેશે. આ બાબતે હવે કોઈ પણ પ્રકારની બેદરકારી કે બહાનાબાજી ચલાવી લેવામાં આવશે નહીં.

transfer1
divyabhaskar.co.in

સરકારી હુકમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ફેરબદલીઓ વહીવટી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે અને સંબંધીત કર્મચારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં નવા જિલ્લાઓમાં હાજર થવાનું રહેશે. સાથે જ ફેરબદલી પામનાર કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની રજૂઆત કે અપીલ માન્ય રહેશે નહીં. એટલે કે, હવે બદલી રદ કરાવવા કે સ્થળ બદલવા માટેની કોઈ પણ અરજી કે ભલામણ ધ્યાને લેવાશે નહીં, તેથી કર્મચારીઓએ આદેશનું પાલન કરવું ફરજિયાત છે.

transfer2
divyabhaskar.co.in

આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સંબંધિત જિલ્લા કલેક્ટર (Collector) કચેરીઓને પણ કડક સૂચના આપી દેવામાં આવી છે.

transfer3
divyabhaskar.co.in

કલેક્ટરોએ બદલી થયેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવાની અને જે તે જિલ્લામાં નવા હાજર થતા કર્મચારીઓની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, જેથી પ્રજાલક્ષી મહેસૂલી કામગીરી અટકે નહીં. બદલી પામેલા તમામ કર્મચારીઓની વિગતવાર યાદી જે-તે જિલ્લા કલેક્ટર કચેરી અને મહેસૂલ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.