- Gujarat
- સ્વામીનારાયણ સંતો 48 કલાકમાં માફી માંગે, દ્વારકામાં સનાતન ધર્મના લોકોની રેલી
સ્વામીનારાયણ સંતો 48 કલાકમાં માફી માંગે, દ્વારકામાં સનાતન ધર્મના લોકોની રેલી
By Khabarchhe
On

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશનું અપમાન કરાતા દ્રારકામાં જબરદસ્ત વિરોધ થઇ રહ્યો છે. 25 માર્ચ મંગળવારના દિવસે દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ, સમસ્ત ગૂગળી બ્રાહ્મણ સમાજના નેતાઓ અને હિંદુ સંગઠનોની એક વિશાળ રેલી નિકળી હતી અને માંગ કરવામાં આવી હતી કે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવે છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો 48 કલાકમા દ્વારકાધીશના ચરણોમાં માફી માંગે નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
શ્રીજી સકલ્પ મૂર્તિ સદગુરુ ગોપાલનંદજીની વાતો પુસ્તકની 33ની વાર્તામાં એવું લખાયું છે કે,દ્વારકામાં ભગવાન ક્યાંથી હોય, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ આવો. શારદાપીઠના શંકરાચાર્ય બ્રહ્મચારી નારાયણ નંદજીએ કહ્યું છે કે, સ્વામીનારાયણ સંપ્રદાય કોઇકને કોઇક વિવાદ ઉભો કરીને ગુજરાત અને દેશનો માહોલ બગાડે છે.
Related Posts
Top News
Published On
ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
Published On
By Parimal Chaudhary
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...
Published On
By Parimal Chaudhary
લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા...
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું
Published On
By Nilesh Parmar
નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી- ગલ્લા, ઘર, ઝુપડાનું દબાણ હટાવી દેવાતા આમ આદમી...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.