- Gujarat
- સ્વામીનારાયણ સંતો 48 કલાકમાં માફી માંગે, દ્વારકામાં સનાતન ધર્મના લોકોની રેલી
સ્વામીનારાયણ સંતો 48 કલાકમાં માફી માંગે, દ્વારકામાં સનાતન ધર્મના લોકોની રેલી
By Khabarchhe
On

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશનું અપમાન કરાતા દ્રારકામાં જબરદસ્ત વિરોધ થઇ રહ્યો છે. 25 માર્ચ મંગળવારના દિવસે દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ, સમસ્ત ગૂગળી બ્રાહ્મણ સમાજના નેતાઓ અને હિંદુ સંગઠનોની એક વિશાળ રેલી નિકળી હતી અને માંગ કરવામાં આવી હતી કે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવે છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો 48 કલાકમા દ્વારકાધીશના ચરણોમાં માફી માંગે નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
શ્રીજી સકલ્પ મૂર્તિ સદગુરુ ગોપાલનંદજીની વાતો પુસ્તકની 33ની વાર્તામાં એવું લખાયું છે કે,દ્વારકામાં ભગવાન ક્યાંથી હોય, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ આવો. શારદાપીઠના શંકરાચાર્ય બ્રહ્મચારી નારાયણ નંદજીએ કહ્યું છે કે, સ્વામીનારાયણ સંપ્રદાય કોઇકને કોઇક વિવાદ ઉભો કરીને ગુજરાત અને દેશનો માહોલ બગાડે છે.
Related Posts
Top News
Published On
ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું
Published On
By Kishor Boricha
એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર
Published On
By Rajesh Shah
ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Published On
By Dharmesh Kalsariya
સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.