સ્વામીનારાયણ સંતો 48 કલાકમાં માફી માંગે, દ્વારકામાં સનાતન ધર્મના લોકોની રેલી

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશનું અપમાન કરાતા દ્રારકામાં જબરદસ્ત વિરોધ થઇ રહ્યો છે. 25 માર્ચ મંગળવારના દિવસે દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ, સમસ્ત ગૂગળી બ્રાહ્મણ સમાજના નેતાઓ અને હિંદુ સંગઠનોની એક વિશાળ રેલી નિકળી હતી અને માંગ કરવામાં આવી હતી કે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવે છે.

 સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો 48 કલાકમા દ્વારકાધીશના ચરણોમાં માફી માંગે નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

શ્રીજી સકલ્પ મૂર્તિ સદગુરુ ગોપાલનંદજીની વાતો પુસ્તકની 33ની વાર્તામાં એવું લખાયું છે કે,દ્વારકામાં ભગવાન ક્યાંથી હોય, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ આવો. શારદાપીઠના શંકરાચાર્ય બ્રહ્મચારી નારાયણ નંદજીએ કહ્યું છે કે, સ્વામીનારાયણ સંપ્રદાય કોઇકને કોઇક વિવાદ ઉભો કરીને ગુજરાત અને દેશનો માહોલ બગાડે છે.

About The Author

Related Posts

Top News

ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ મંગળવારે દારૂ કંપની ડિયાજિયો સ્કોટલેન્ડ સાથે સંકળાયેલા કથિત લાંચ કેસના સંદર્ભમાં કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ...
National 
ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

IPL 2026માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ કેપ્ટન રિયાન પરાગ ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયો છે....
Sports 
રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPECમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. UAE 1 મે...
Business 
UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -30-04-2026 વાર - ગુરુવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.