રસ્તાના ખાડાથી અકસ્માત થયો તો આ યુવાન 111 દિવસ લડ્યો, NHAI સામે ગુનો નોંધાયો

સામાન્ય રીતે જાહેર રસ્તા પરથી પસાર થતી વખતે ખાડાને કારણે અકસ્માત થાય કે મોત થાય તો પણ લોકો સરકાર સામે લડવાની હિંમત કરતા નથી, પરંતુ નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના યુવાન પ્રવિણકાંત ઝાએ સાબિત કરી દીધું છે કે, મક્કમ નિર્ધાર હોય તો તંત્ર પણ ઝુકી જાય છે.

પ્રવિણકાંત ઓગસ્ટ મહિનામાં ગરુડેશ્નરથી રાજપીપળા પોતાના બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે એક મોટા ખાડાને કારણે તેમની બાઇક સ્લીપ થઇ ગઇ હતી અને અકસ્માત થયો હતો.

પ્રવિણકાંતે પોલીસ સ્ટેશન, પોલીસ અધિકારીઓ, જિલ્લા કલેકટર બધાને રજૂઆત કરી, પણ કોઇ પરિણામ આવ્યું નહોતું. આખરે ઝાલાએ માનવ અધિકારી પંચ સમક્ષ રજૂઆત કરી હતી અને પંચે નર્મદા પોલીસને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામે ગુનો નોંધવાની તાકીદ કરી હતી. આના માટે પ્રવિણકાંતે 111 દિવસ સુધી લડત આપવી પડી હતી. પરંતુ આખરે NHAI સામે ગુનો નોંધાયો છે.

About The Author

Related Posts

Top News

નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે...
Politics 
નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

ભાજપ એક કેડર બેઝ પક્ષ તરીકે ઓળખ ધરાવે છે. હા એ વાત જુદી છે કે ગુજરાતમાં વર્ષ  2017 થી 2025...
Gujarat 
એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

છેલ્લા 3 ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે શેરબજારમાં શાનદાર તેજી આવી છે. સેન્સેક્સ 440 પોઈન્ટ...
Business 
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
Opinion 
ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.