અહેદમ પટેલના રાજકીય વારસાને કોંગ્રેસ ખતમ કરશે કે ભાજપ સાચવશે?

ગુજરાતની ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને AAPએ ગંઠબંધનની જાહેરાત કરી પછી એ વાતની ચર્ચા શરૂ થઇ કે શું કોગ્રેસ અહેમદ પટેલના રાજકીય વારસાને ખતમ કરી નાંખવા માંગે છે? બીજી તરફ ભાજપ અહેમદ પટેલના વારસાને સાચવી લેશે?

ગઠબંધનની જાહેરાત પછી મુમતાઝ પટેલે ટ્વીટ કરીને લખ્યું કે, અહેમદ પટેલના 45 વર્ષના વારસાને આપણે સાચવવો પડશે. અહેમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને સંકટ મોચક ગણાતા હતા, પરંતુ રાહુલ ગાંધી સાથે તેમને મોટા મતભેદ હતા. અહેમદ પટેલના દીકરા ફૈઝલ અને મુમતાઝને ટિકીટ ન આપીને કોંગ્રેસ અહેમદ પટેલનો વારસો ખતમ કરવા માંગે છે એવી ચર્ચા છે.

બીજી તરફ ભાજપના નેતા જયવીર શેરગીલે ટ્વીટ કરીને લખ્યું કે શાહજાદાનો આ બદલો છે. મતલબ તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે તો ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ લખ્યું કે, રાહુલ ગાંધી અહેમદ પટેલનો વારસો ખતમ કરી દેવા માંગે છે. આના પરથી એવી ચર્ચા શરૂ થઇ કે ભાજપ મુમતાઝ અને ફૈઝલને ભાજપમાં સમાવેશ કરીને અહેમદ પટેલનો વારસો સાચલી લેશે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 04-06-2025 દિવસ: બુધવાર મેષ:  તમે દિવસનો થોડો સમય માતા-પિતાની સેવામાં પણ પસાર કરશો. તમે તમારા પરિવારના સભ્યોને પિકનિક પર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.