જેટલી વખત ભાજપે કેજરીવાલ પર હમલા કર્યા, BJPને જ નુકશાન થયું

ભારતીય જનતા પાર્ટીએ જેટલી વખત અરવિંદ કેજરીવાલ પર હુમલા કર્યા તેટલી વખત આમ આદમી પાર્ટીએ સત્તા હાંસલ કરી અને ભાજપને નુકશાન જ ગયું છે. વિધાનસભાથી ચૂંટણીથી માંડીને MCDની ચૂંટણીમાં AAPને ફાયદો થયો.

કેજરીવાલની વિરુદ્ધ પોસ્ટર વોર પણ ભાજપને ભારે પડ્યું છે. વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 બેઠકો મળી હતી જ્યારે ભાજપને માત્ર 3 બેઠકો મળી હતી. આમ આદમી પાર્ટીનો વોટ શેર 54.3 ટકા રહ્યો હતો.

વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કેજરીવાલને આતંકવાદી કહી દીધા હતા. આમ આદમી પાર્ટીને 62 સીટ મળી જ્યાપે ભાજપને 8 સીટ મળી હતી. MCDની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીની જીત થઇ હતી. અત્યારે પણ ભાજપ દિલ્હીમાં કેજરીવાલ સામે પોસ્ટર વોર ચલાવે છે.

About The Author

Related Posts

Top News

લાખોનો પગાર પણ પેટ નથી ભરાતું, GSTના 2 અધિકારી 1.25 કરોડની લાંચ માંગેલી, પકડાયા

મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના મુંબઈ યુનિટે નાસિકમાં એક મોટી કાર્યવાહી કરીને 20 લાખ રૂપિયાની લાંચ સ્વીકારવાના આરોપમાં...
National 
લાખોનો પગાર પણ પેટ નથી ભરાતું, GSTના 2 અધિકારી 1.25 કરોડની લાંચ માંગેલી, પકડાયા

ખાડાને કારણે એમ્બ્યુલન્સમાં લાગ્યો ઝટકો, બ્રેઇનડેડ મહિલા ભાનમાં આવી ગઈ; સ્મશાનગૃહ લઈ જવાની હતી તૈયારી

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. જે મહિલાને ડૉક્ટરો દ્વારા...
National 
ખાડાને કારણે એમ્બ્યુલન્સમાં લાગ્યો ઝટકો, બ્રેઇનડેડ મહિલા ભાનમાં આવી ગઈ; સ્મશાનગૃહ લઈ જવાની હતી તૈયારી

ગુજરાત તરફ આવતા થાઈલેન્ડના જહાજ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલો

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં બુધવારે એક મોટી દરિયાઈ દુર્ઘટના ઘટી છે. થાઈલેન્ડનો ધ્વજ ધરાવતું અને ગુજરાત તરફ આવી રહેલું એક માલવાહક...
World 
ગુજરાત તરફ આવતા થાઈલેન્ડના જહાજ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલો

ગોપાલના આરોપો.. ભાજપે રાજકોટ અને સુરતમાં ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કર્યા છે પણ...

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૂંટાયા બાદ ગુજરાતમાં ખૂબ જ સક્રિય દેખાઈ...
Gujarat 
ગોપાલના આરોપો.. ભાજપે રાજકોટ અને સુરતમાં ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કર્યા છે પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.