- National
- એવા પારસી વકીલ જે ઈન્દિરા ગાંધીથી પણ નહોતા ડર્યા
એવા પારસી વકીલ જે ઈન્દિરા ગાંધીથી પણ નહોતા ડર્યા
By Khabarchhe
On

ભારતમાં વકિલોના ભિષ્મ પિતામહ ગણાતા અને પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી સામે અવાજ ઉઠાવનાર ફલી નરિમાનનું 95 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે.
1929માં જન્મેલા ફલી નરીમાને લગભગ 70 વર્ષ સુધી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેકટીસ કરી હતી. તેમણે 1950માં મુંબઇ હાઇકોર્ટથી એડવોકેટની પ્રેકટીસ શરૂ કરી હતી. ફલી નરિમાન કેન્દ્ર સરકારના એટર્ની જનરલ હતા અને 1975માં જ્યારે ઇંદિરા ગાંધીએ દેશમાં કટોટટી લાદી ત્યારે આ નિર્ણયથી નરિમાન નારાજ થયા હતા અને તેમણે વિરોધ કર્યો હતો અને એટર્ની જનરલના પદ પરથી રાજીનામું આપી દીધું.
ફલી નરિમાનને 1991માં પદ્મભૂષણ અને 2007માં પદ્મવિભૂષણનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.
તેમણે દેશમાં અનેક મોટા મોટો કેસો લડ્યા હતા અને નામાંકિત વકિલ તરીકે જાણીતા હતા.
Related Posts
Top News
Published On
બ્રિટનમાં એક મહિલાના ઇજા થયેલા ઘા ને કથિત રીતે કૂતરા દ્વારા ચાટવામાં આવ્યા પછી તેનું મૃત્યુ થયું. થોડા સમય પહેલા...
Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી
Published On
By Kishor Boricha
આ મહિનાની શરૂઆત 1 ઓગસ્ટથી, ઓટો-સેક્ટરમાં લોન્ચ થવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. આ મહિને, બજારમાં એક એકથી...
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'
Published On
By Kishor Boricha
આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ...
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર
Published On
By Kishor Boricha
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.