એવા પારસી વકીલ જે ઈન્દિરા ગાંધીથી પણ નહોતા ડર્યા

ભારતમાં વકિલોના ભિષ્મ પિતામહ ગણાતા અને પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી સામે અવાજ ઉઠાવનાર ફલી નરિમાનનું 95 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે.

1929માં જન્મેલા ફલી નરીમાને લગભગ 70 વર્ષ સુધી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેકટીસ કરી હતી. તેમણે 1950માં મુંબઇ હાઇકોર્ટથી એડવોકેટની પ્રેકટીસ શરૂ કરી હતી. ફલી નરિમાન કેન્દ્ર સરકારના એટર્ની જનરલ હતા અને 1975માં જ્યારે ઇંદિરા ગાંધીએ દેશમાં કટોટટી લાદી ત્યારે આ નિર્ણયથી નરિમાન નારાજ થયા હતા અને તેમણે વિરોધ કર્યો હતો અને એટર્ની જનરલના પદ પરથી રાજીનામું આપી દીધું.

ફલી નરિમાનને 1991માં પદ્મભૂષણ અને 2007માં પદ્મવિભૂષણનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

તેમણે દેશમાં અનેક મોટા મોટો કેસો લડ્યા હતા અને નામાંકિત વકિલ તરીકે જાણીતા હતા.

Related Posts

Top News

મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો

બ્રિટનમાં એક મહિલાના ઇજા થયેલા ઘા ને કથિત રીતે કૂતરા દ્વારા ચાટવામાં આવ્યા પછી તેનું મૃત્યુ થયું. થોડા સમય પહેલા...
World 
મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો

Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

આ મહિનાની શરૂઆત 1 ઓગસ્ટથી, ઓટો-સેક્ટરમાં લોન્ચ થવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. આ મહિને, બજારમાં એક એકથી...
Tech and Auto 
Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ...
National 
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર
Copyright (c) Khabarchhe All Rights Reserved.