એવા પારસી વકીલ જે ઈન્દિરા ગાંધીથી પણ નહોતા ડર્યા

ભારતમાં વકિલોના ભિષ્મ પિતામહ ગણાતા અને પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી સામે અવાજ ઉઠાવનાર ફલી નરિમાનનું 95 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે.

1929માં જન્મેલા ફલી નરીમાને લગભગ 70 વર્ષ સુધી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેકટીસ કરી હતી. તેમણે 1950માં મુંબઇ હાઇકોર્ટથી એડવોકેટની પ્રેકટીસ શરૂ કરી હતી. ફલી નરિમાન કેન્દ્ર સરકારના એટર્ની જનરલ હતા અને 1975માં જ્યારે ઇંદિરા ગાંધીએ દેશમાં કટોટટી લાદી ત્યારે આ નિર્ણયથી નરિમાન નારાજ થયા હતા અને તેમણે વિરોધ કર્યો હતો અને એટર્ની જનરલના પદ પરથી રાજીનામું આપી દીધું.

ફલી નરિમાનને 1991માં પદ્મભૂષણ અને 2007માં પદ્મવિભૂષણનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

તેમણે દેશમાં અનેક મોટા મોટો કેસો લડ્યા હતા અને નામાંકિત વકિલ તરીકે જાણીતા હતા.

About The Author

Related Posts

Top News

GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

છ મહિનાથી વધુ સમય પછી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક જુલાઈની શરૂઆતમાં સંસદના ચોમાસા સત્ર પહેલા...
Business 
GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે, જે લોકો નોકરીમાં છે, તેમને તેમના અધિકારીઓનો સહયોગ મળશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘મેરેજ હૉલ સુધી પહોંચવા નહીં દઈએ..’, Amazonના ફાઉન્ડરના લગ્નનો વેનિસના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે

Amazonના ફાઉન્ડર જેફ બેજોસના લગ્ન વિરુદ્ધ લોકો પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ધમકી આપી રહ્યા છે કે, તેઓ બેજોસના...
World 
‘મેરેજ હૉલ સુધી પહોંચવા નહીં દઈએ..’, Amazonના ફાઉન્ડરના લગ્નનો વેનિસના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે

મોદીને અમેરિકા કેમ બોલાવી રહ્યા હતા ટ્રમ્પ? અમેરિકાની ‘નોબેલ’વાળી ચાલનો ખુલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 સમિટ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે...
World 
મોદીને અમેરિકા કેમ બોલાવી રહ્યા હતા ટ્રમ્પ? અમેરિકાની ‘નોબેલ’વાળી ચાલનો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.