- National
- પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા
પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા
By Khabarchhe
On

પહેલગામની ઘટનામાં ઉત્તર પ્રદેશના કાનપુરના એક યુવાને જીવ ગુમાવ્યો હતો. તેના હજુ 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને હજુ તો પત્નીના હાથ પરથી મહેંદીનો રંગ પણ નિકળ્યો નહોતો. શુભમ દ્વિવેદીનો પહેલગામમાં જીવ ગયો. શુભમના પિતા સંજય દ્વિવેદીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, બે કોડીના લોકો ભારત સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પડકાર ફેંકીને ગયા. હુમલો કરનારાઓએ મારી વહુને કહ્યું હતું કે, જા તારા મોદીને જઇને કહેજે.
સંજય દ્વિવેદીનો કહેવાનો મતલબ એ હતો કે, સરકાર એકશન લેતી નથી એટલે આવા લોકોની હુમલા કરવાની હિંમત વધી ગઇ છે. તેમણે કહ્યું કે, આવા લોકોને 7 પેઢી યાદ કરે તેવી સજા કરવી જોઇએ.
Related Posts
Top News
Published On
સુપ્રીમ કોર્ટે બુધવારે વકફ (સંશોધન) અધિનિયમ, 2025ને પડકાર આપતી ઘણી અરજીઓ પર સુનાવણી થઈ. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર....
‘.. તો લાફો મારી દઇશ’ બોલીને સુનિલ શેટ્ટીએ રિજેક્ટ કરી હતી ફિલ્મ ‘બોર્ડર’, પછી કેમ થયા રાજી?
Published On
By Parimal Chaudhary
બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીના 3 દાયકાના કરિયરમાં જે.પી. દત્તાની ફિલ્મ બોર્ડરનો પર ઊંડો પ્રભાવ છે. આ વૉર ફિલ્મમાં ન માત્ર...
‘ટ્રમ્પ અમને પૂછીને વચ્ચે નથી કૂદ્યા’, ભારત-પાકિસ્તાન સીઝફાયરની જાહેરાત પર શું બોલ્યા વિદેશ સચિવ વિક્રમ મિસરી?
Published On
By Parimal Chaudhary
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે (19 મે, 2025) પહેલગામ ઘટના બાદ થયેલા ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્ષ પર સંસદીય સમિતિને માહિતી...
ડિપ્લોમેટે જણાવ્યું કેવી રીતે બંધ થશે ‘ઓપરેશન સિંદૂર’ની આગ
Published On
By Parimal Chaudhary
જ્યારથી પાકિસ્તાન દુનિયાના નકશા પર આવ્યું છે, ત્યારથી તે ભારત સાથે કોઈક ને કોઈ મુદ્દા પર બાખડતું રહ્યું છે....
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.