PM મોદીએ સબરી એપિસોડ પર મૈથિલી ઠાકુરે ગાયેલું ગીત શેર કર્યું

PM નરેન્દ્ર મોદીએ રામાયણના ભાવનાત્મક સબરી એપિસોડ પર મૈથિલી ઠાકુરે ગાયેલું ગીત શેર કર્યું છે. PM મોદીએ કહ્યું કે અયોધ્યામાં અભિષેકનો પ્રસંગ દરેકને ભગવાન શ્રી રામના જીવન અને આદર્શો સાથે સંબંધિત વિવિધ સંદર્ભોની યાદ અપાવે છે.

તેમણે લખ્યું હતું કે, અયોધ્યામાં અભિષેકનો પ્રસંગ સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યોને ભગવાન શ્રી રામના જીવન અને આદર્શો સાથે સંબંધિત દરેક ઘટનાની યાદ અપાવે છે. આવી જ એક ભાવનાત્મક ઘટના શબરી સાથે જોડાયેલી છે. સાંભળો, કેવી રીતે મૈથિલી ઠાકુરજીએ તેને પોતાની મધુર ધૂનમાં રજૂ કરી છે.

Related Posts

Top News

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.