- National
- રેમન્ડના ગૌતમ સિંઘાનીયા અને પત્ની વચ્ચે સમાધાન પડી ભાંગ્યું, જાણો કારણ
રેમન્ડના ગૌતમ સિંઘાનીયા અને પત્ની વચ્ચે સમાધાન પડી ભાંગ્યું, જાણો કારણ
By Khabarchhe
On

દેશની જાણીતી કંપની રેમન્ડ ગ્રુપના CMD ગૌતમ સિંઘાનિયા અને તમના પત્ની નવાઝ મોદી નવેમ્બર 2023માં અલગ થઇ ગયા હતા. જાણવા મળેલી વિગત મુજબ સિંઘાનિયા અને તેમની પત્ની વચ્ચે સમાધાનની વાતચીત ચાલી રહી હતી, જે નિષ્ફળ નિવડી છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ગૌતમ સિંઘાનિયાના પત્ની નવાઝ મોદીએ સિંઘાનિયાની નેટવર્થમાંથી 75 ટકા ભાગ માંગ્યો છે. ગૌતમ સિંઘાનિયાની નેટવર્થ 11658 કરોડ રૂપિયા છે. નવાઝે સમાધાનમાં બાંધછોડ કરવાનો ઇન્કાર કરી દેતા વાત પડી ભાંગી હતી.
નવાઝની દલીલ છે કે ગૌતમ સિંઘાવિયા હિંદુ છે અને નવાઝ પોતે પારસી છે, તેમણે હિંદુ મેરેજ એક્ટ મુજબ લગ્ન નહોતા કર્યા તેને બદલે સ્પેશિયલ એક્ટ મુજબ લગ્ન કર્યા હતા. હિંદુ એક્ટમાં પત્નીને 50 ટકા સંપત્તિમાં હિસ્સો મળી શકે છે,જ્યારે સ્પેશિયલ મેરેજ એક્ટમાં એવું નથી એટલે 75 ટકાની માંગણી કરી છે.
Related Posts
Top News
Published On
પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
‘જ્યાં સુધી મજબૂત કેસ નહીં હોય, કોર્ટ હસ્તક્ષેપ નથી કરતી..’, વક્ફ એક્ટ પર CJIની ટિપ્પણી
Published On
By Parimal Chaudhary
સુપ્રીમ કોર્ટે બુધવારે વકફ (સંશોધન) અધિનિયમ, 2025ને પડકાર આપતી ઘણી અરજીઓ પર સુનાવણી થઈ. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર....
‘.. તો લાફો મારી દઇશ’ બોલીને સુનિલ શેટ્ટીએ રિજેક્ટ કરી હતી ફિલ્મ ‘બોર્ડર’, પછી કેમ થયા રાજી?
Published On
By Parimal Chaudhary
બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીના 3 દાયકાના કરિયરમાં જે.પી. દત્તાની ફિલ્મ બોર્ડરનો પર ઊંડો પ્રભાવ છે. આ વૉર ફિલ્મમાં ન માત્ર...
‘ટ્રમ્પ અમને પૂછીને વચ્ચે નથી કૂદ્યા’, ભારત-પાકિસ્તાન સીઝફાયરની જાહેરાત પર શું બોલ્યા વિદેશ સચિવ વિક્રમ મિસરી?
Published On
By Parimal Chaudhary
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે (19 મે, 2025) પહેલગામ ઘટના બાદ થયેલા ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્ષ પર સંસદીય સમિતિને માહિતી...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.