બુધવારે ગુજરાતના 19 જિલ્લામાં સાયરન વાગશે, રાત્રે બ્લેક આઉટ

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશના 244 જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કરવા માટે કહ્યું છે. જેમાં યુદ્ધના સમયે જો સાયરન વાગે તો લોકો પોતાની સુરક્ષા અને બચાવ કેવી રીતે કરી શકે તેની મોકડ્રીલ થશે. ગુજરાતના 19 જિલ્લામાં બુધવારે મોકડ્રીલ થવાની છે.

સુરત, વડોદરા, કાકરાપાળ, અમદાવાદ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર, ભરુચ, ડાંગ, કચ્છ, મહેસાણા, ભૂજ, નર્મદા અને નવસારીનો સમાવેશ થાય છે.

બુધવારે હવાઇ હુમલાની ચેતવણી આપતું સાયરન વગાડવામાં આવશે. નાગરીકોને સુરક્ષાની તાલીમ અપાશે, રાત્રે બ્લેક આઉટ થઇ શકે છે. લોકોને જગ્યા ખાલી કરાવવા અને સલામત સ્થળે લઇ જવાની તાલીમ અપાશે.

મોક઼ડ્રીલ કરીને એ તપાસવામાં આવે છે કે, તંત્ર અને લોકો કેટલો જલ્દી રિસ્પોન્સ કરે છે અને હોસ્પિટલ અને ફાયર ફાયટર કેટલી ઝડપથી કામ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.