મંડપમાં વરરાજાને જોતા જ કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી, હેરાન કરી દેશે કારણ

બિહારના બેતિયા જિલ્લાના સહોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના બનબૈરિયા ગામમાં બુધવારે એક લગ્ન સમારોહ અચાનક વિવાદમાં ફેરવાઈ ગયો. બૈતાપુર ગામથી જાન ખૂબ જ ધામધૂમથી પહોંચી હતી. ઘર શણગારવામાં આવ્યું હતું અને સંબંધીઓ તેમનું સ્વાગત કરવા માટે તૈયારી કરી રહ્યા હતા. 'દ્વારપૂજા'ની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે અચાનક એવો વળાંક આવ્યો, જેણે લગ્ન જ રોકી દીધા. કન્યાને મંડપમાં ખબર પડી કે વરરાજા એક આંખે દિવ્યાંગ છે. વર પક્ષે આ વાત છુપાવી હતી અને વરરાજા ચશ્મા પહેરીને પોતાની સમસ્યા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

marriage2
oyorooms.com

કન્યાને આ વાતની જાણ થતા જ, તેણે સ્પષ્ટ કહી દીધું કે હું આ વરરાજા સાથે લગ્ન નહીં કરું, જો હું લગ્ન થશે તો હું મારું જીવન સમાપ્ત કરી લઇશ. એક બાજુ વર પક્ષ ભોજન કરી રહ્યો હતો. કન્યા અને વરરાજા પહેલાથી જ વરમાળા માટે સ્ટેજ પર બેઠા હતા, પરંતુ કન્યાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી.  કન્યાએ ના પાડતા જ બંને પક્ષો વચ્ચે બહેસ શરૂ થઈ ગઈ. જ્યારે વાતાવરણ તંગ બની ગયું ત્યારે સહોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે બંને પક્ષોને શાંત પાડ્યા અને વાતચીત શરૂ કરી.

marriage1
sarkaritel.com

બે કલાક ચાલેલી પંચાયતમાં કન્યાના ભાઈએ પણ કહ્યું કે માહિતી છુપાવીને લગ્ન નહીં થઈ શકે નથી અને તેની બહેનના નિર્ણયને સમર્થન આપ્યું. પંચાયતના નિર્ણય બાદ લગ્ન રદ કરવામાં આવ્યા. વર પક્ષને દુલ્હન વિના જ પરત ફરવું પડ્યું. કહેવામાં આવી રહ્યું છે કે, વરરાજા BPSC શિક્ષક હતો. આખો દિવસ ગામમાં આ ઘટનાની ચર્ચા થતી રહી. લોકો માની રહ્યા છે કે લગ્ન જેવા મોટા નિર્ણયમાં સત્ય અને પારદર્શિતા સૌથી જરૂરી છે અને કોઈપણ માહિતી છુપાવવાથી સંબંધનો પાયો નબળો પડે છે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.