મંડપમાં વરરાજાને જોતા જ કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી, હેરાન કરી દેશે કારણ

બિહારના બેતિયા જિલ્લાના સહોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના બનબૈરિયા ગામમાં બુધવારે એક લગ્ન સમારોહ અચાનક વિવાદમાં ફેરવાઈ ગયો. બૈતાપુર ગામથી જાન ખૂબ જ ધામધૂમથી પહોંચી હતી. ઘર શણગારવામાં આવ્યું હતું અને સંબંધીઓ તેમનું સ્વાગત કરવા માટે તૈયારી કરી રહ્યા હતા. 'દ્વારપૂજા'ની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે અચાનક એવો વળાંક આવ્યો, જેણે લગ્ન જ રોકી દીધા. કન્યાને મંડપમાં ખબર પડી કે વરરાજા એક આંખે દિવ્યાંગ છે. વર પક્ષે આ વાત છુપાવી હતી અને વરરાજા ચશ્મા પહેરીને પોતાની સમસ્યા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

marriage2
oyorooms.com

કન્યાને આ વાતની જાણ થતા જ, તેણે સ્પષ્ટ કહી દીધું કે હું આ વરરાજા સાથે લગ્ન નહીં કરું, જો હું લગ્ન થશે તો હું મારું જીવન સમાપ્ત કરી લઇશ. એક બાજુ વર પક્ષ ભોજન કરી રહ્યો હતો. કન્યા અને વરરાજા પહેલાથી જ વરમાળા માટે સ્ટેજ પર બેઠા હતા, પરંતુ કન્યાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી.  કન્યાએ ના પાડતા જ બંને પક્ષો વચ્ચે બહેસ શરૂ થઈ ગઈ. જ્યારે વાતાવરણ તંગ બની ગયું ત્યારે સહોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે બંને પક્ષોને શાંત પાડ્યા અને વાતચીત શરૂ કરી.

marriage1
sarkaritel.com

બે કલાક ચાલેલી પંચાયતમાં કન્યાના ભાઈએ પણ કહ્યું કે માહિતી છુપાવીને લગ્ન નહીં થઈ શકે નથી અને તેની બહેનના નિર્ણયને સમર્થન આપ્યું. પંચાયતના નિર્ણય બાદ લગ્ન રદ કરવામાં આવ્યા. વર પક્ષને દુલ્હન વિના જ પરત ફરવું પડ્યું. કહેવામાં આવી રહ્યું છે કે, વરરાજા BPSC શિક્ષક હતો. આખો દિવસ ગામમાં આ ઘટનાની ચર્ચા થતી રહી. લોકો માની રહ્યા છે કે લગ્ન જેવા મોટા નિર્ણયમાં સત્ય અને પારદર્શિતા સૌથી જરૂરી છે અને કોઈપણ માહિતી છુપાવવાથી સંબંધનો પાયો નબળો પડે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
Opinion 
ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક પલટો આવ્યો છે, જેની કલ્પના પણ તાજેતરમાં કોઈએ કરી ન હતી. 1998માં તૃણમૂલ...
National 
દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

થોડા દિવસો પહેલા જ NCERTને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પરના પ્રકરણ અંગે ઘણા સવાલોનો સામનો કરવો પડ્યો હતો....
National 
મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.