- National
- વૃંદાવનમાં આ વખતે 2000 વિધવાઓ હોળી રમીને ઇતિહાસ રચશે
વૃંદાવનમાં આ વખતે 2000 વિધવાઓ હોળી રમીને ઇતિહાસ રચશે
By Khabarchhe
On

#HoliFestival #Vrindavan Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download Khabarchhe APP https://www.khabarchhe.com/downloadApp
વૃંદાવનની હોળી એક અનોખો અને નવો ઇતિહાસ રચવા જઇ રહી છે. ઉત્તર પ્રદેશના પર્યટન વિભાગ, સરકાર અને અનેક સામાજિક સંગઠનોએ ભેગા થઇને આ વખતે 2000થી વધારે વિધવા બહેનો હોળી રમે એવા કાર્યક્મનું આયોજન કર્યું છે. કાર્યક્રમનું નામ ‘વિધવાઓની હોળી 2025’ રાખવામાં આવ્યું છે.
આ આયોજન કરવા પાછળનો હેતુ એવો છે કે સમાજની મુખ્ય ધારાથી અલગ પડી ગયેલી વિધવાઓને ફરી જોડવાનો છે. વર્ષોથી ચાલી આવતી રૂઢિગત પરંપરાને તોડીને વિધવાઓના જીવનમાં ખુશી અને ઉત્સાહને સામેલ કરવાનો છે.
આ કાર્યક્રમમાં ભજન- કિર્તન, લોકનૃત્ય અને પ્રાકૃતિક રંગોથી ઉત્સાહ- ઉમંગ પૂર્વક હોળીની ઉજવણી થશે. આ આયોજન સમાજમાં એક મોટા બદલાવ અને ક્રાંતિનો નવો દાખલો બેસાડશે. વર્ષોથી ભારતમાં વિધવાઓને શુભ પ્રસંગોમાં જવાનો કે રંગીન કપડા પહેરવાનો અધિકાર નથી.
Related Posts
Top News
Published On
સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન
Published On
By Vidhi Shukla
પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ
Published On
By Parimal Chaudhary
સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Published On
By Vidhi Shukla
ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.