'મને તગડો પગાર મળે છે, મને લાંચ આપશો નહીં', આવું તો બધી સરકારી ઓફિસ બહાર લગાવવું જોઈએ

ગુજરાતમાં  બે સમાચારો સામે આવ્યા છે એક સમાચાર એવા છે જે રાજ્યમાં ભ્રષ્ટાચારની ચાડી ખાય છે, જ્યારે એક સમાચાર એવા છે કે એક અધિકારીએ પોતાની ઓફિસ બહાર પોસ્ટર લગાવ્યું છે કે મને તગડો પગાર મળે છે, મને લાંચ આપશો નહીં.

ગુજરાતમાં એક વર્ષમાં  લાંચના કેસમાં 9 કરોડ રૂપિયાની રકમ પકડાઇ છે. જ્યારે બીજી તરફ રાજકોટ મહાનગર પાલિકાના આવાસ વિભાગના મેનેજર સૂર્યપ્રતાપ સિંહે પોતાની ઓફિસની બહાર અને અંદર પોસ્ટર લગાવીને લખ્યું છે કે, મને થેંક્યુ પણ ન કહેતા, કારણકે તમારું કામ કરવું એ મારું કામ છે હું કોઇ ઉપકાર કરતો નથી.

આવા અધિકારીઓની ગુજરાતને જરૂર છે, એક થી શરૂઆત થઇ છે હવે બીજા અધિકારીઓ પણ આગળ આવે.

About The Author

Related Posts

Top News

હર્ષ સંઘવીએ મેવાણીના ગઢમાં જઇને નામ લીધા વગર 3 મુદ્દા પર ચાબખા મારી દીધા

કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીનો ગઢ વડ ગામ છે, કારણકે તેઓ વિધાનસભા અહીંથી જીત્યા છે. મેવાણી છેલ્લાં કેટલાંક દિવસથી દારુ...
Politics 
હર્ષ સંઘવીએ મેવાણીના ગઢમાં જઇને નામ લીધા વગર 3 મુદ્દા પર ચાબખા મારી દીધા

DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી

દક્ષિણ ગુજરાતના કઠોર DGVCLના સબ ડિવીઝનમાં 23 વર્ષથી નોકરી કરતો સીનિયર કલાર્ક 70000 રૂપિયાની લાંચના કેસમાં ACBના હાથે...
Gujarat 
DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.