- National
- વક્ક સુધારા એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવા સરકારને 7 દિવસ કેમ જોઈએ છે?
વક્ક સુધારા એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવા સરકારને 7 દિવસ કેમ જોઈએ છે?
By Khabarchhe
On

સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા એક્ટ સામે થયેલી અરજી પર બુધવારે સુનાવણી દરમિયાન CJIએ કેન્દ્ર સરકારને કેટલાંક સવાલો પુછ્યા હતા. ગુરુવારે ફરી સુનાવણી થઇ ત્યારે કેન્દ્ર સરકારના સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુનાવણી શરૂ થતાની સાથે કહ્યુ કે, સ્ટે લાદવાનો કોઇ આધાર નથી. જરૂરી દસ્તાવેજો પૂરા પાડવા માટે 7 દિવસનો સમય મહેતાએ માંગ્યો હતો. જે સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યો હતો. હવે 5 મે 2025ના દિવસે ફરી સુનાવમી થશે.
જો કે સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે, જ્યા સુધી સુનાવણી ન થાય ત્યાં સુધી વકફ અંગેના કાયદાનો અમલ કરી શકાશે નહીં. સાથે કોર્ટે એવું પણ કહ્યું કે, 70થી વધારે અરજીઓ આવી છે જેની 120 ફાઇલો વાંચવી શક્ય નથી એટલે પાંચેક મુદ્દાઓ અરજી કરનારા તારવી લે તેની પર જ સુનાવણી થશે.
Related Posts
Top News
Published On
ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કહ્યું કે, અમેરિકા ટૂંક સમયમાં ભારતીય સામાન પર લાગનારો વધારાના પેનલ 25% ટેરિફને...
આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા
Published On
By Nilesh Parmar
કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચાદચાનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. મંગળવારે સાંજે સ્ટેટ બેંકની શાખામાં 3 માસ્ક ધારી આર્મીનો...
સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો
Published On
By Kishor Boricha
હમણાના કેટલાક સમયમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે, ...
એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું
Published On
By Nilesh Parmar
કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગ ડિપાર્ટમેન્ટ બે મીડિયા સંસ્થા અને અનેક યુટ્યુબર્સને નોટીસ મોકલીને અદાણી ગ્રુપ સબંધિત 138 વીડિયો અને ...
Opinion

16 Sep 2025 12:16:49
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
Copyright (c) Khabarchhe All Rights Reserved.