- National
- ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારથી કોંગ્રેસને શું વાંધો છે?
ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારથી કોંગ્રેસને શું વાંધો છે?
By Khabarchhe
On
2.jpg)
ભારતના ચીફ ઇલેકશન કમિશ્નર (CEC)ની પસંદગી કરી લેવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર નિવૃત થઇ રહ્યા છે તેમના સ્થાન પર જ્ઞાનેશ કુમારની નિમણુંક કરવામાં આવી છે.
જ્ઞાનેશ કુમારનો જન્મ 27 જાન્યુઆરી 1964ના દિવસે થયો હતો અને તેઓ 1988 બેચના કેરાલા બેઇઝડ IAS ઓફિસર છે. તેઓ કેરળ SC-ST ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે. જો કે તેમની મહત્ત્વની ઓળખ એ છે કે, વર્ષ 2019માં જ્યારે જ્મ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો ત્યારે જ્ઞાનેશ કુમારની મુસદ્દો તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા હતી. ઉપરાંત અયોધ્યા રામજન્મ ભૂમિ ત્રિપલ તલાક જેવા મુસદ્દામાં પણ તેમનો રોલ હતો. અત્યારે તેઓ ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશ્વર તરીકે સેવા આપતા હતા.
Related Posts
Top News
Published On
IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
Published On
By Parimal Chaudhary
પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Published On
By Nilesh Parmar
ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય
Published On
By Parimal Chaudhary
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.