ઈન્ડિગોના સંકટ માટે કોણ જવાબદાર?

ઇન્ડિગો સંકટ લગભગ છેલ્લાં 6 દિવસથી ચાલી રહ્યું છે અને મુસાફરો દરેક એરપોર્ટ પર અટવાઇ રહ્યા છે અને ભારે હોબાળો મચી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે ઇન્ડિગોના આ સંકટ માટે કોણ જવાબદાર? ઇન્ડિગોની મોનોપોલી કે સરકારની પોલીસી?

એવિએશન નિષ્ણાતોનું કહેવું છે કે, ઇન્ડિગોની મોનોપોલી અને સરકારની પોલીસી બંને જવાબદાર છે. 2013માં ઇન્ડિગોનો એવિએશન માર્કેટમાં હિસ્સો 32 ટકા હતો જ્યારે આજે 65 ટકા હિસ્સો છે. જ્યારે 65 ટકા હિસ્સો ધરાવતી એરલાઇન્સને મુશ્કેલી પડતી હોય તેની એવિએશન માર્કેટ પર અસર પડવાની છે.DGCAએ જે નિયમો બદલ્યા તેના માટે પુરતો ટાઇમ આપ્યો હતો જતા ઇન્ડિગો મેનેજ ન કરી શકી.

સરકારની પોલીસી એવી રહી છે જેને કારણે મોટી મોટી એરલાઇન્સ બંધ થઇ ગઇ. સ્પાઇસ જેટ ડચકાં ખાઇ રહી છે. સરકાર એટલા બધા ટેક્સ નાખે છે કે કોઇ નવા ઓપરેટર્સનું ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી. સરકારે જ મોનોપાલી માટે ઇન્ડિગોને ખુલ્લું મેદાન પુરી પાડી દીધું હતું.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.