- National
- ભારતમાં સોનાની દાણચોરી કેમ વધી રહી છે?
ભારતમાં સોનાની દાણચોરી કેમ વધી રહી છે?
By Khabarchhe
On

કન્નડ ફિલ્મની જાણીતી અભિનેત્રી અને કર્ણાટકના IPS અધિકારીની પુત્રી રાન્યા રાવ બેંગલુરુ એરપોર્ટ પર 14 કિલો સોના સાથે પકડાઇ ગઇ છે. દુબઇથી સોનાની દાણચોરી કરી રહી હતી. રાન્યાએ 15 દિવસમાં 4 વખત દુબઇની ટ્રીપ મારી તેને કારણે તેની પર નજર રાખવામા આવી હતી.પરંતુ સવાલ એ છે કે ભારતમાં સોનાની દાણચોરી ક્યારથી શરૂ થઇ અને દાણચોરી કરવા પાછળનું કારણ શું છે?
ડો, મનમોહન સિંઘના સમયમાં જ્યારે વૈશ્વિક અર્થંતંત્રના દરવાજા ખોલવામાં આવ્યા તે પહેલા ભારતમાં મોટા પાયે સોનાની દાણચોરી થતી હતી, પરંતુ ડો. મનમોહન સિંઘે કસ્ટમ ડ્યુટી શૂન્ય કરી નાંખી જેને કારણે સોનાની દાણચારો ખતમ થઇ ગઇ હતી.
હવે ફરી સોનાની દાણચોરી વધી ગઇ છે, જેની પાછળનું કારણ એ છે કે સોનાના ભાવો કુદકેન ભુસકે વધે છે અને સોનાના વેપારીઓને દાણચોરીથી સોનું લાવે તો કિલો પર 8થી 10 લાખ રૂપિયાની કમાણી થાય છે.
Related Posts
Top News
Published On
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી
Published On
By Nilesh Parmar
અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?
Published On
By Nilesh Parmar
કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Published On
By Dharmesh Kalsariya
હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.