ભારતમાં સોનાની દાણચોરી કેમ વધી રહી છે?

કન્નડ ફિલ્મની જાણીતી અભિનેત્રી અને કર્ણાટકના IPS અધિકારીની પુત્રી રાન્યા રાવ બેંગલુરુ એરપોર્ટ પર 14 કિલો સોના સાથે પકડાઇ ગઇ છે. દુબઇથી સોનાની દાણચોરી કરી રહી હતી. રાન્યાએ 15 દિવસમાં 4 વખત દુબઇની ટ્રીપ મારી તેને કારણે તેની પર નજર રાખવામા આવી હતી.પરંતુ સવાલ એ છે કે ભારતમાં સોનાની દાણચોરી ક્યારથી શરૂ થઇ અને દાણચોરી કરવા પાછળનું કારણ શું છે?

ડો, મનમોહન સિંઘના સમયમાં જ્યારે વૈશ્વિક અર્થંતંત્રના દરવાજા ખોલવામાં આવ્યા તે પહેલા ભારતમાં મોટા પાયે સોનાની દાણચોરી થતી હતી, પરંતુ ડો. મનમોહન સિંઘે કસ્ટમ ડ્યુટી શૂન્ય કરી નાંખી જેને કારણે સોનાની દાણચારો ખતમ થઇ ગઇ હતી.

હવે ફરી સોનાની દાણચોરી વધી ગઇ છે, જેની પાછળનું કારણ એ છે કે સોનાના ભાવો કુદકેન ભુસકે વધે છે અને સોનાના વેપારીઓને દાણચોરીથી સોનું લાવે તો કિલો પર 8થી 10 લાખ રૂપિયાની કમાણી થાય છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.