કંગના રનૌતના એક નિવેદને ભાજપની ઉંઘહરામ કરી નાંખી

બોલિવુડ અભિનેત્રી અને હિમાચલના મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતના એક નિવેદને ભાજપની ઉંઘ હરામ કરી નાંખી છે.કંગના પંજાબના ખેડુતો પરના નિવેદનને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

બેખૌફ નિવેદનો આપવા માટે જાણીતી કંગના રનૌતે સોમવારે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમારું ટોચનું નેતૃત્વ મજબુત નહીં રહેતો તો ખેડુત આંદોલન વખતે પંજાબના બાંગ્લાદેશ બનાવી દેવામાં આવતે, પ્રદર્શનના નામે હિંસા ફેલાવવામાં આવી, દુષ્કર્મની ઘટનાઓ બની અને લોકોને મારીને લટકાવી દેવાયા.

આ નિવેદનના સોશિયલ મીડિયા પર એવા ઘેરા પ્રત્યઘાત પડ્યા કે ભાજપે નિવેદન આપવું પડ્યું કે આ કંગના રનૌતનું વ્યકિતગત નિવેદન છે, પાર્ટીનો કોઇ લેવા દેવા નથી. ખેડુતો વિશે બોલવું એ કંગનાનો વિષય પણ નથી.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.