- Politics
- શું રાહુલ ગાંધીનું કદ વધારવા પ્રિયંકાને સાઇડ લાઇન કરાયા છે?
શું રાહુલ ગાંધીનું કદ વધારવા પ્રિયંકાને સાઇડ લાઇન કરાયા છે?
By Khabarchhe
On
-copy18.jpg)
ગુજરાતમાં 64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું અને એ કોંગ્રેસના અને ગુજરાતના ભવિષ્ય માટે મહત્ત્વનું હતું, પરંતુ પ્રિયંકા ગાંધી આ રાષ્ટ્રીય અધિવેશનમાં ગેરહાજર રહ્યા તેને કારણે અનેક સવાલો ઉભા થયા છે. જે પ્રિયંકા ગાંધી વાયનાડના સાસંદ બન્યા પછી મીડિયામાં હેડલાઇન બનતા હતા તે ઘણા સમયથી દેખાતા બંધ થઇ ગયા છે.
કોંગ્રેસ નેતાઓએ ગુજરાતમાં પ્રિયંકાની ગેરહાજરી માટે કહ્યું હતું કે તેઓ વિદેશ ગયા છે એટલે હાજર ન રહ્યા.જયરામ રમેશે કહ્યું હતું કે, 35 નેતાઓ નથી આવ્યા એમાં પ્રિયંકા હાજર ન રહ્યા તેની સામે સવાલ ઉઠાવવો યોગ્ય નથી. જયરામ રમેશ કદાચ ભૂલી ગયા કે પ્રિયંકાએ 35 નેતાઓની શ્રેણીમાં નથી આવતા. ગુજરાત આવવા માટે પ્રિયંકા વિદેશ પ્રવાસ રદ કરી શક્યા હોત.ચર્ચા એવી છે કે રાહુલ ગાંધીનું કદ વધારવા પ્રિયંકાને સાઇડ લાઇન કરાયા છે.
Related Posts
Top News
Published On
અમેરિકન અબજપતિ અને ટેસ્લાના CEO એલન મસ્કના પિતા એરોલ મસ્ક ભારત આવ્યા છે. સોમવારે તેમણે સનાતન ધર્મની પ્રશંસા કરતા તેને...
યોગી સરકાર આ લોકોને નોકરીની ભરતીમાં 20 ટકા અનામત આપશે, ઉંમરમાં પણ 3 વર્ષની છૂટ મળશે
Published On
By Kishor Boricha
ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે રાજ્ય પોલીસ દળમાં અનેક જગ્યાઓ પર સીધી ભરતીમાં અગ્નિવીરોને 20 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો. CM ...
'ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..' કિયોસાકીની નવી ચેતવણી!
Published On
By Kishor Boricha
બેસ્ટ સેલિંગ પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક અને પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર નવી...
સુરતના કતારગામમાં 66 હજાર મતે વિધાનસભા હારેલા ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં ગજ વાગશે?
Published On
By Nilesh Parmar
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામની ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે, પરંતુ...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.