Chirag Shihora
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
પદ્માબાપા, જે મદ્રાસથી મગફળી ગુજરાત લાવ્યા
Published On
By Chirag Shihora
ચોમાસામાં વાવણીના સમયે વાવેલી મગફળીની લણણી શરુ થઇ ગઇ છે અને ગુજરાતના વિવિધ માર્કેટીગ યાર્ડોમાં મગફળીની આવક થવા લાગી છે. અંદાજે આ વર્ષે ગુજરાતમાં 15 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ...
ચેતન ભગતની આ પપૈયા થીયરીથી તમે પણ રહી શકો છો જીવનમાં ખુશ
Published On
By Chirag Shihora
એક ખાનગી કાર્યક્રમમાં લેખક ચેતન ભગતે તેના કરિયર, પુસ્તકો અને જીવન વિશે વાતચીત કરી. તે દરમિયાન લેખકે જણાવ્યું કે તે કેવી રીતે સોશિયલ મીડિયા ટ્રોલ્સને હેન્ડલ કરે છે. ચાલો જાણીએ કે તેમણે શું કહ્યું. કેવી રીતે ટ્રોલ્સને હેન્ડલ કરે છે...
કેનેડાના પ્રધાનમંત્રીએ ભારત પર લગાવ્યો આરોપ, PM મોદીને લઈને જાણો શું કહ્યું
Published On
By Chirag Shihora
વર્તમાનમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધ તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે. ભારતે કેનેડાના 6 ડિપ્લોમેટ ને ભારત છોડવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પ્રતિક્રિયા આપી છે. કેનેડાના પ્રધાનમંત્રીએ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે....
તેલંગાણા ભાજપને ઝટકો, ઓવૈસીને ટક્કર આપનાર ભાજપ નેતા માધવી લતા ગિરફતાર
Published On
By Chirag Shihora
દુર્ગા પૂજાના વિસર્જન પછી દેશમાં ઘણી જગ્યાએથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના બહરાઈચ બાદ તેલંગાણાના સિકંદરાબાદમાં પણ વિરોધ પ્રદર્શન શરુ થઇ ગયું છે. મંદિરમાં તોડફોડ કરનારની વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરનાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં...
હાર બાદ હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા બની શકે છે આ વ્યક્તિ
Published On
By Chirag Shihora
વિધાનસભામાં સતત ત્રીજા પરાજય પછી પણ હરિયાણા કોંગ્રેસ સંગઠન મજબૂત કરવાના બદલે નવા વિવાદમાં ફસાય રહી છે. કોંગ્રેસ હવે નવા અધ્યક્ષ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતાની શોધ કરી રહીં છે. હરિયાણા કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ ઉદયભાન ખુદ ચુંટણી હારી ગયા છે....
9 વર્ષ પછી પ્રથમ વાર ભારતના વિદેશ મંત્રી જશે પાકિસ્તાન, જાણો શું છે કારણ
Published On
By Chirag Shihora
પાકિસ્તાનમાં આજથી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલન શરુ થઇ રહ્યું છે. આ SCOની બેઠકમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ચુક્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ ડિનરનું આયોજન કરશે ત્યારે બાદ SCO...
22 વર્ષની ઉંમરે કરેલી નોકરીની અરજી જવાબ મળ્યો 70 વર્ષે, જાણો શું હતું કારણ
Published On
By Chirag Shihora
ઉર્દૂ ગઝલના જાણીતા કવિ ડાઘ દેહલવીના શેરની એક પંક્તિ છે ને કે ‘બહુત દેર કી મહેરબા આતે આતે’. આનો અર્થ થાય છે કે હવે આવવાનો શું ફાયદો, જ્યારે આવવાનો કોઈ મતલબ નથી રહ્યો. આ શેર કોઈ વ્યક્તિની રાહ જોવાની પીડાનું...
અજીત પવારે 10 મિનિટની અંદર જ કેબિનેટ મીટિંગ છોડી, જાણો કેમ નારાજ છે NCP નેતા
Published On
By Chirag Shihora
હરિયાણામાં કોંગ્રેસની હાર બાદ મહારાષ્ટ્રની સત્તારૂઢ મહાયુતિ (શિવસેના- ભાજપ-NCP) ઉત્સાહમાં આવી ગઇ છે કેમ કે આવતા મહિને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એટલે જ મહારાષ્ટ્ર સરકાર મોટા-મોટા નિર્ણયો ફટાફટ લઇ રહી છે. આ જ સંદર્ભમાં ગુરવારે CM એકનાથ શિંદેના નેતૃત્વમાં...
અંબાણી કે અદાણી પાસે નહીં આ વ્યક્તિ પાસે છે ભારતની સૌથી મોંઘી કાર નંબર પ્લેટ
Published On
By Chirag Shihora
તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં સૌથી મોંઘી કારની નંબર પ્લેટ અંબાણી કે અદાણી પાસે નહીં પણ અન્ય વ્યક્તિ પાસે છે. તો ચાલો જાણીએ કે ભારતમાં સૌથી મોંઘી કારની નંબર પ્લેટ કોની પાસે છે. પાંચ સૌથી મોંઘી કાર નંબર પ્લેટ...
દાંડિયા અને ગરબામાં શું અંતર છે? 90% લોકોને નહીં ખબર હોય આ સવાલનો જવાબ
Published On
By Chirag Shihora
દાંડિયા અને ગરબા બંને ગુજરાતી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. સામાન્ય રીતે આ બંને નવરાત્રીના તહેવાર સાથે જોડાયેલા છે, જેમાં એક તરફ લોકો મા અંબાની આવવાની ખુશી મનાવે છે તો બીજી તરફ અસત્ય પર સત્યના વિજયનો આનંદ હોય છે. પહેલી નજરે...
વિકાસ દિવ્યકીર્તિ આ વ્યક્તિને માને છે શ્રેષ્ઠ પિતા, દરેક પિતામાં હોવા જોઈએ આ ગુણ
Published On
By Chirag Shihora
બાળકોનો યોગ્ય ઉછેર કરવાની સંપૂર્ણ જવાબદારી માતા-પિતાની હોય છે. બાળકોની નિષ્ફળતા અને તેની સિદ્ધીઓ મોટા ભાગે માતા પિતાના ઉછેર પર નિર્ભર હોય છે. બાળક શું બનશે, કેવું વિચારશે, તેનો વ્યવહાર કેવો રહેશે, તે કેવો માણસ બનશે, આ તમામ વસ્તુ એ...
રાહુલ ગાંધીના કારણે ચર્ચામાં આવેલી જલેબી જાણો કયા દેશથી ભારત આવી હતી
Published On
By Chirag Shihora
હરિયાણા વિધાનસભાની ચુંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી તેમની પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ સોનીપતના ગોહાનામાં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ગોહાના પ્રદેશ તેની જલેબી માટે પ્રખ્યાત છે. વર્તમાનમાં...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.