Chirag Shihora

પદ્માબાપા, જે મદ્રાસથી મગફળી ગુજરાત લાવ્યા

ચોમાસામાં વાવણીના સમયે વાવેલી મગફળીની લણણી શરુ થઇ ગઇ છે અને ગુજરાતના વિવિધ માર્કેટીગ યાર્ડોમાં મગફળીની આવક થવા લાગી છે.  અંદાજે આ વર્ષે ગુજરાતમાં 15 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ...
Business  Agriculture  Gujarat 

ચેતન ભગતની આ પપૈયા થીયરીથી તમે પણ રહી શકો છો જીવનમાં ખુશ

એક ખાનગી કાર્યક્રમમાં લેખક ચેતન ભગતે તેના કરિયર, પુસ્તકો અને જીવન વિશે વાતચીત કરી. તે દરમિયાન લેખકે જણાવ્યું કે તે કેવી રીતે સોશિયલ મીડિયા ટ્રોલ્સને હેન્ડલ કરે છે. ચાલો જાણીએ કે તેમણે શું કહ્યું. કેવી રીતે ટ્રોલ્સને હેન્ડલ કરે છે...
Entertainment 

કેનેડાના પ્રધાનમંત્રીએ ભારત પર લગાવ્યો આરોપ, PM મોદીને લઈને જાણો શું કહ્યું

વર્તમાનમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધ તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે. ભારતે કેનેડાના 6 ડિપ્લોમેટ ને ભારત છોડવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પ્રતિક્રિયા આપી છે. કેનેડાના પ્રધાનમંત્રીએ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે....
Politics 

તેલંગાણા ભાજપને ઝટકો, ઓવૈસીને ટક્કર આપનાર ભાજપ નેતા માધવી લતા ગિરફતાર

દુર્ગા પૂજાના વિસર્જન પછી દેશમાં ઘણી જગ્યાએથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના બહરાઈચ બાદ તેલંગાણાના સિકંદરાબાદમાં પણ વિરોધ પ્રદર્શન શરુ થઇ ગયું છે. મંદિરમાં તોડફોડ કરનારની વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરનાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં...
Politics 

હાર બાદ હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા બની શકે છે આ વ્યક્તિ

વિધાનસભામાં સતત ત્રીજા પરાજય પછી પણ હરિયાણા કોંગ્રેસ સંગઠન મજબૂત કરવાના બદલે નવા વિવાદમાં ફસાય રહી છે. કોંગ્રેસ હવે નવા અધ્યક્ષ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતાની શોધ કરી રહીં છે. હરિયાણા કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ ઉદયભાન ખુદ ચુંટણી હારી ગયા છે....
Politics 

9 વર્ષ પછી પ્રથમ વાર ભારતના વિદેશ મંત્રી જશે પાકિસ્તાન, જાણો શું છે કારણ

પાકિસ્તાનમાં આજથી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલન શરુ થઇ રહ્યું છે. આ SCOની બેઠકમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ચુક્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ ડિનરનું આયોજન કરશે ત્યારે બાદ SCO...
Politics 

22 વર્ષની ઉંમરે કરેલી નોકરીની અરજી જવાબ મળ્યો 70 વર્ષે, જાણો શું હતું કારણ

ઉર્દૂ ગઝલના જાણીતા કવિ ડાઘ દેહલવીના શેરની એક પંક્તિ છે ને કે ‘બહુત દેર કી મહેરબા આતે આતે’. આનો અર્થ થાય છે કે હવે આવવાનો શું ફાયદો, જ્યારે આવવાનો કોઈ મતલબ નથી રહ્યો. આ શેર કોઈ વ્યક્તિની રાહ જોવાની પીડાનું...
Entertainment 

અજીત પવારે 10 મિનિટની અંદર જ કેબિનેટ મીટિંગ છોડી, જાણો કેમ નારાજ છે NCP નેતા

હરિયાણામાં કોંગ્રેસની હાર બાદ મહારાષ્ટ્રની સત્તારૂઢ મહાયુતિ (શિવસેના- ભાજપ-NCP) ઉત્સાહમાં આવી ગઇ છે કેમ કે આવતા મહિને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એટલે જ મહારાષ્ટ્ર સરકાર મોટા-મોટા નિર્ણયો ફટાફટ લઇ રહી છે. આ જ સંદર્ભમાં ગુરવારે CM એકનાથ શિંદેના નેતૃત્વમાં...
Politics 

અંબાણી કે અદાણી પાસે નહીં આ વ્યક્તિ પાસે છે ભારતની સૌથી મોંઘી કાર નંબર પ્લેટ

તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં સૌથી મોંઘી કારની નંબર પ્લેટ અંબાણી કે અદાણી પાસે નહીં પણ અન્ય વ્યક્તિ પાસે છે. તો ચાલો જાણીએ કે ભારતમાં સૌથી મોંઘી કારની નંબર પ્લેટ કોની પાસે છે. પાંચ સૌથી મોંઘી કાર નંબર પ્લેટ...
Entertainment 

દાંડિયા અને ગરબામાં શું અંતર છે? 90% લોકોને નહીં ખબર હોય આ સવાલનો જવાબ

દાંડિયા અને ગરબા બંને ગુજરાતી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. સામાન્ય રીતે આ બંને નવરાત્રીના તહેવાર સાથે જોડાયેલા છે, જેમાં એક તરફ લોકો મા અંબાની આવવાની ખુશી મનાવે છે તો બીજી તરફ અસત્ય પર સત્યના વિજયનો આનંદ હોય છે. પહેલી નજરે...
Entertainment  Offbeat  Festival 

વિકાસ દિવ્યકીર્તિ આ વ્યક્તિને માને છે શ્રેષ્ઠ પિતા, દરેક પિતામાં હોવા જોઈએ આ ગુણ

બાળકોનો યોગ્ય ઉછેર કરવાની સંપૂર્ણ જવાબદારી માતા-પિતાની હોય છે. બાળકોની નિષ્ફળતા અને તેની સિદ્ધીઓ મોટા ભાગે માતા પિતાના ઉછેર પર નિર્ભર હોય છે. બાળક શું બનશે, કેવું વિચારશે, તેનો વ્યવહાર કેવો રહેશે, તે કેવો માણસ બનશે, આ તમામ વસ્તુ એ...
Entertainment 

રાહુલ ગાંધીના કારણે ચર્ચામાં આવેલી જલેબી જાણો કયા દેશથી ભારત આવી હતી

હરિયાણા વિધાનસભાની ચુંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી તેમની પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ સોનીપતના ગોહાનામાં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ગોહાના પ્રદેશ  તેની જલેબી માટે પ્રખ્યાત છે. વર્તમાનમાં...
National  Food