રત્નકલાકારોને 35000ના મેડીક્લેઇમની સહાય આ રીતે મળશે

છેલ્લાં લાંબા સમયથી ડાયમંડ ઉદ્યોગમા જોવા મળેલી મંદીને કારણે મુશ્કેલીમાં મુકાયેલા રત્નકલાકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC) રિજિયોનલ ઓફિસ દ્રારા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે 35000 રૂપિયાનો મેડીક્લેઇમ મફત આપવામાં આવશે. આનું પ્રીમિયમ GJEPC ભરશે અને કેશલેશ સુવિધા મળશે.

GJEPCના રિજિયોનલ ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે, સરકારી રાહત મેળવવા માટે ડેટા ભેગા કરવાના ભાગરૂપે યોજના રાખવામાં આવી છે. ડાયમંડ કે જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરને પરિચય કાર્ડ આપવામાં આવશે અને જેમનો પરિચય કાર્ડ બનશે એમને 3 વર્ષ માટે મફત આરોગ્ય સેવા 35000 સુધી આપવામાં આવશે. GJEPCની વેબસાઇટ પર જઇને Online ફોર્મ ભરવું અને ડાયમંડ વર્કર યુનિયન કે સુરત ડાયમંડ એસોસિસેયન પાસેથી વેરિફેકેશન મળ્યા પછી વીમો મળી જશે.

About The Author

Related Posts

Top News

સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચડાવો અને દાન ચોરી કેસમાં SIT દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યાના બે દિવસ પછી,...
National 
સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ કેસના નવા પાસાઓ બહાર આવી રહ્યા...
National 
બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

(દિલીપ પટેલ) અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ...
Gujarat 
11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?

શું તમે ભારતના નાગરિક છો? તમે કહેશો, 'હા, બિલકુલ હું છું! મારી પાસે મતદાર ઓળખપત્ર છે...
Opinion 
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.