1983માં જ્યારે ટીમ વર્લ્ડ કપ જીતેલી ત્યારે BCCIએ કેટલી પ્રાઇસ મની આપેલી?

ટીમ ઇન્ડિયા T-20 વર્લ્ડકપ જીતીને વતન પરત ફરી ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મુંબઇમાં વિશાળ સરઘસ નિકળ્યું અને વાનખેડે સ્ટેડીયમ પર BCCIએ ટીમ ઇન્ડિયાને 125 કરોડ રૂપિયાનો પ્રાઇસ મની ચેક આપ્યો. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે એક જમાનો એવો પણ હતો ત્યારે BCCI આટલી સમૃદ્ધ અને પૈસાવાળી નહોતી.

1983માં જયારે ભારતીય ટીમે વર્લ્ડકપ જીત્યો ત્યારે ટીમનું સ્વાગત કરવા માટે પણ BCCI પાસે પૈસા નહોતા. ખેલાડીઓને ઇનામ આપવા માટે ફંડ ભેગું કરવા માટે BCCI મજબુર બની હતી. તે વખતે દિવગંત મશહુર ગાયિકા લતા મંગેશકરે મદદ કરી હતી. લતા મંગેશકરે એક મ્યુઝીક કોન્સર્ટ કર્યો હતો અને તેમાંથી ભેગા થયેલા ફંડમાંથી 1983ના વિશ્વ વિજેતા ખેલાડીઓને દરેક દરેકને 1-1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. એ પછી BCCI પાસે પૈસા આવતા થયા અને પ્રાઇસ મનીની રકમ વધી.

About The Author

Top News

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.