‘તેને પહેલી મેચથી જ રમાડવો જોઈતો હતો...’, ઈરફાન પઠાણ કેમ ગુસ્સે થયો?

ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ભારતીય ટીમ સવાલોના ઘેરામાં છે. ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની ODI શ્રેણીમાં ભારતીય ટીમને 2-1થી હરાવી, ભારતીય ધરતી પર ન્યૂઝીલેન્ડની આ પહેલી ODI શ્રેણીમાં જીત હતી. નીતિશ કુમાર રેડ્ડીએ અંતિમ મેચમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી. હવે, ઈરફાન પઠાણે નીતિશ રેડ્ડી પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેનું માનવું છે કે નીતિશને પહેલી ODIથી જ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવો જોઈતો હતો.

reddy
circleofcricket.com

નીતિશ રેડ્ડીને છેલ્લી 2 મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને પહેલી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા નહોતા. પઠાણે પોતાની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે ઈરફાન પઠાણનું માનવું છે કે નીતિશ રેડ્ડીને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં પહેલી મેચથી જ રમાડવો જોઈતો હતો. નીતિશ રેડ્ડીએ જે રીતે 135 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી તે શાનદાર હતી. તેનાથી ખબર પડે છે કે, તેમાં હાર્દિક પંડ્યાના બેકઅપ તરીકે રમવાની ક્ષમતા છે. ભલે તે નિષ્ફળ પણ જાય છે, તો મેનેજમેન્ટે તેના પર વિશ્વાસ કરવો જોઈએ, અને ભારતને એક સારો ઓલરાઉન્ડર મળી જશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 3 મેચની વન-ડે શ્રેણીમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો હતો. તેના સ્થાને નીતિશ કુમાર રેડ્ડીને તક આપવામાં આવી હતી. હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીમાં ભાગ લેવાનો છે. ત્યારબાદ, તે 2026 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

pathan
cricketaddictor.com

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની વન-ડે શ્રેણીની પહેલી મેચ પોતાના નામે કરી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે બીજી મેચ જીતીને શ્રેણીમાં વાપસી કરી હતી. ન્યૂઝીલેન્ડે ત્રીજી મેચ 41 રનથી જીતીને શ્રેણી 2-1થી પોતાના નામે કરી હતી. ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલી વખત વન-ડે શ્રેણી પર કબજો કર્યો હતો.

About The Author

Related Posts

Top News

Redmi Note 15 Pro અને Pro Plus ભારતમાં લોન્ચ, 200 MP કેમેરા, 6580 mAh બેટરી, જાણો કિંમત

Redmi Note 15 Pro સીરિઝ 5Gને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ સીરિઝમાં Redmi Note 15 Pro 5G અને ...
Tech and Auto 
Redmi Note 15 Pro અને Pro Plus ભારતમાં લોન્ચ, 200 MP કેમેરા, 6580 mAh બેટરી, જાણો કિંમત

સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર કેમ રોક લગાવી? હવે શું થશે?

સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ભેદભાવ રોકવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો પર ગુરુવારે...
National 
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર કેમ રોક લગાવી? હવે શું થશે?

અભિષેક, સૂર્યા, સેમસન નહીં, પણ ભારતની હાર પાછળ અસલી ગુનેગાર કોણ છે? ગંભીરની પ્રતિક્રિયાએ જણાવી દીધું

ન્યૂઝીલેન્ડે ચોથી T20માં ભારતને 50 રનથી હરાવીને સીરિઝની પહેલી જીત મેળવી. ભારતની હારનું સૌથી મોટું કારણ ભારતીય બેટ્સમેનોનું નબળું...
Sports 
અભિષેક, સૂર્યા, સેમસન નહીં, પણ ભારતની હાર પાછળ અસલી ગુનેગાર કોણ છે? ગંભીરની પ્રતિક્રિયાએ જણાવી દીધું

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી...
Opinion 
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.