કોણ છે ટોક્યો ચાયવાળી? ત્રીજી વખત PM નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત

વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા દરમિયાન, એક ભારતીય મહિલા ખૂબ જ ખુશ છે. તેને ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો અવસર મળી રહ્યો છે. આ કોઈ સામાન્ય મહિલા નથી, તે ટોક્યોની ચાવાળી છે. આ અવસર પર ચાલો તેજાણીએ તેનું ભારત સાથે શું છે કનેક્શન.

Tokyo-Chai-wali
x.com/ANI

ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં મહિલાએ પોતાનું નામ બેલા ચંદાની બતાવ્યુ હતું. તેણે કહ્યું કે, ‘હું ટોક્યોમાં ચા વેચું છું. હું ભારતથી વર્ષ 1977માં જાપાન આવી હતી.’ મહિલાની કહાની વધુ રસપ્રદ છે. તેણે જણાવ્યું કે એક સમયે તેણે ભારતીય દૂતાવાસમાં નોકરી કરી હતી, પરંતુ પછી તેણે પોતાનાની પેશન ફોલો કરવાનો નિર્ણય લીધો અને ચા વેંચવાનો વ્યવસાય શરૂ કરી દીધો. આજે તે ટોક્યોમાં એક જાણીતું નામ છે, જ્યાં તેની ચાની દુકાન સ્થાનિક અને ભારતીય બંને સમુદાયમાં લોકપ્રિય છે.

બેલાએ જણાવ્યું કે તેને જાપાનમાં રહેતા 47 વર્ષ થઇ ગયા છે. તે 42 વર્ષથી ટોક્યોમાં ચા વેચી રહી છે. તેણે વધુમાં કહ્યું કે હું ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીશ. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ખૂબ ખુશ છું. અમે ઇચ્છીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર જાપાન આવે. કેમ કે ભારતમાં તેમને મળવું મુશ્કેલ છે. જાપાનમાં વડાપ્રધાન મોદીને મળવું સરળ છે. જીવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો અર્થ જીવન ધન્ય થઇ જવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેવા ટોક્યો પહોંચ્યા છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.