PM મોદી સાથે ઘરોબો ધરાવતા દિલીપ સંઘાણી વિશે જાણો

ગુજરાતના સહકારી આગેવાન દિલીપ સંઘાણી છેલ્લાં કેટલાંક સમયથી IFFCOની ચૂંટણીને કારણે ચર્ચામાં છે. ત્યારે દિલીપ સંઘાણીની રાજકીય સફર વિશે તમને માહિતી આપીશું.PM મોદી સાથેની દોસ્તી તેમને ફળી છે.

દિલીપ સંઘાણીનું મુળ વતન માળિલા છે. તેમણે પ્રાથમિક અભ્યાસ ચલાલા, માળીસા, શોભાવડલા અને ચિત્તલમાં કર્યો હતો. 6ઠ્ઠા ધોરણ પછી તેઓ અમરેલી આવી ગયા હતા.જ્યારે દિવગંત નેતા ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી તે વખતે સાંઘાણીએ કોલેજોમાં હડતાળ પડાવી હતી. તે વખતે તેમને મીસા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

ગુજરાતમાં કેશુભાઇની સરકાર ઉથલાવવામાં દિલીપ સંઘાણીનો મોટો રોલ હતો. એ પછી તેઓ થોડો સમય માટે હાંસિયમાં ધકેલાઇ ગયા હતા, પરંતુ ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી તેમનો ફરી સમય આવ્યો અને કેબિનેટ મંત્રી બન્યા હતા. સંઘાણી 2 વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ રહ્યા છે.

PM મોદી જ્યારે સંગઠનના કામ માટે દિલ્હી જતા ત્યારે દિલીપ સંઘાણીના બંગલામાં જ રોકાતા હતા. આજની તારીખે પણ સંઘાણીનો પ્રધાનમંત્રી સાથે ઘરોબો છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.