ભારતમાં મળશે આ 3 સસ્તા વૉટરપ્રૂફ ફોન, 30 મિનિટ પાણીમાં ડૂબે તોય ખરાબ નહીં થાય

આજકાલ આપણી જિંદગીમાં સ્માર્ટફોન ખૂબ જ મહત્ત્વનો હિસ્સો થઈ ગયા છે. તેની જરૂરિયાત કામ કરતી વખત, બહાર ક્યાંક જતી વખત કે માત્ર મનોરંજન માટે પણ પડે છે. એવામાં ફોનને કોઈ પણ જોખમથી બચાવવો જરૂરી હોય છે એટલે આજકાલ મોબાઈલ કંપનીઓ પણ ફોન્સમાં ડસ્ટ અને વોટર રેજીસ્ટેન્સવાળા ફીચર્સ આપે છે, પરંતુ તમને જણાવી દઈએ કે કોઈ આપણ ફોન પૂરી રીતે વોટરપ્રૂફ હોતા હાથી. એ માત્ર કેટલીક હદ સુધી જ પાણીથી બચી શકે છે. હાલમાં અમે અહી ભારતમાં મળતા કેટલાક ફોન્સની જાણકારી આપી રહ્યા છે જે વોટર રેજીસ્ટેન્સ ફીચર સાથે આવે છે.

ઉલ્લેખનીય છે કે IP67 કે IP68 રેટિંગ મળવા પર જ ફોનને વૉટર અને રેજીસ્ટેન્ટ માનવામાં આવે છે. તેમાંથી પણ IP68ને સૌથી બેસ્ટ માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમારો ફોન લેબોરેટરી કન્ડિશનમાં ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ ફોન્સ ઓછામાં ઓછા 1.5 મીટર ફ્રેશ વૉટરમાં 30 મિનિટ સુધી રહી શકે છે. IP68 રેટિંગને સોલ્ટ વોટર માટે પણ સારો નહીં કહી શકાય.

Motorola Edge 40 Neo: મોટોરોલાનો આ મિડ રેન્જ ફોન IP68 રેટિંગ સાથે આવે છે એટલે કે તે 30 મિનિટ સુધી 1.5 મીટર પાણીમાં રહી શકે છે. આ ફોન 20,999 રૂપિયાની શરૂઆતી કિંમત પર આવે છે. જો તમે 20 કે 30 હજારની રેન્જ પર નવો વૉટરપ્રૂફ ફોન ખરીદવા માગતા હોય તો હજુ વધારે ઓપ્શન નજરે પડી રહ્યા છે તો Samsung Galaxy S20 FE 5G, Moto Edge 30 Pro જેવા ઘણા મોડલ્સ તમને બજારમાં મળી જશે.

iPhone: લગભગ iPhone 11 થી જ બધા મેજર iPhone મોડલ્સ IP68 રેટિંગ સાથે આવે છે. તેમાં Samsung Galaxy S23 Ultra, Samsung Galaxy S22 Ultra, Galaxy S23 અને S23+ જેવા મેજર નામ છે.

Xiaomi 13 Pro 5G: શાઓમી તરફથી પણ ભારતમાં ઘણા બધા ફોન્સ IP68 રેટિંગ આપવામાં આવે છે. તેમાંથી Xiaomi 13 Pro 5G એક પ્રીમિયમ ફોન છે જે વોટર અને ડસ્ટ રેજીસ્ટેન્સ છે.

Google Pixel 7, Pixel 7 Pro: ગૂગલ આ પોપ્યુલર ફોન પણ IP68 રેટિંગ સાથે આવે છે. એ પણ 1.5 મીટર પાણીમાં 30 મિનિટ સુધી રહી શકે છે.

એવી જ અન્ય પણ કંપનીઓના ઘણા બધા ફોન્સ ભારતમાં મળે છે, જે IP68 રેટિંગમાં આવે છે. જો તમે વોટર રેજીસ્ટેનસ ફોન ખરીદવા માગો છો તો તે પહેલા સ્પેસિફિકેશનમાં જઈને IP રેટિંગ ચેક કરી શકો છો.

About The Author

Related Posts

Top News

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.