મા મોગલની માનતાથી પતિ દારૂ સામું જોતો પણ બંધ થઈ ગયો

અઢારે વરણની માતા માં મોગલને માનવામાં આવે છે. માં મોગલનો મહિમા આ ઘોર કળયુગમાં અપરંપાર છે. તમામ ભક્તો માં મોગલના દ્વારે આવી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે માં મોગલ. ભક્તોના જીવનમાં જયારે પણ દુ:ખ આવે ત્યારે અચૂક તેઓ માં મોગલને યાદ કરે છે અને માનતા માને છે અને આ માનતા પૂર્ણ થતા માં મોગલના દરબારે આવી પહોચે છે. સૌ કોઈ ભક્ત સંતોની આ પવિત્ર ભૂમિ પર દેવી દેવતાઓ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે.

કચ્છના કબરાઉમાં આવેલા મોગલ ધામમાં માતા મોગલ સાક્ષાત બીરાજમાન છે. જ્યારે કબરાઉ ધામ બિરાજે છે મણિધર બાપુ. તેના ચરણે આવેલા દરેક ભક્તની ઈચ્છા માતા મોગલ પૂર્ણ કરે છે. ત્યારે ભક્તો પોતાની ઈચ્છા પૂર્ણ થતાં અહીં હજારો રુપિયા લઈને આવે છે. પરંતુ એકપણ રુપિયાનું દાન આ ધામમાં લેવામાં આવતું નથી. મણીધર બાપુ અહીં માતા મોગલની સેવા કરે છે.

ત્યારે અમે તમને આજે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું. જેમાં પોતાની માનતા પૂરી થતા અમદાવાદના જયદીપભાઇ નામના વ્યક્તિ 51 હજાર રૂપિયા લઈ માં મોગલના દરબારમાં પહોંચ્યા હતા. ત્યારે આ ભક્ત મણિધર બાપુ પાસે જતાં બાપુએ પૂછ્યું હતું કે, બેટા શેની માનતા હતી. ત્યારે યુવકે કહ્યું હતું કે, પહેલા હું ખૂબ જ દારૂ પીતો હતો અને તેનાથી પરિવારજનો ખૂબ જ હેરાન હતા. જો મારો દારૂ બંધ થઈ જાય તો મા મોગલના સાનિધ્યમાં 51 હજાર રૂપિયા ચડાવશે તેવી મારી પત્નીએ માનતા રાખી હતી.

જે પછી આ રૂપિયા તેને પરત આપતા મણિધર બાપુએ જણાવ્યું હતું કે, જો તારા ઘરમાં કોઈ દીકરી હોય તો આ પૈસા એને આપી દેજે આ કોઈ ચમત્કાર નથી, પરંતુ માં મોગલ પર તમારા પરિવારની વિશ્વાસ આસ્થા અને શ્રદ્ધા છે. વધુમાં મણિધર બાપુએ કહ્યું કે, ખૂબ સારું કાર્ય કર્યું વ્યસનથી દૂર રહો અને પરિવાર સાથે સારી જિંદગી જીવો.

તેમના પરચા માત્ર દેશમાં જ નહિ, પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે. ત્યારે આજે આપણે માં મોગલ ના એક એવા પરચા વિશે વાત કરીશું કે જેમાં રાજકોટના અમિત ભાઈ પંડ્યાને ઘણા વર્ષો થી પારિવારિક સમસ્યા હતી. ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ તેમની સમસ્યાનું કોઈ નિવારણ નીકળ્યું નહિ. ત્યારે તેમણે માં મોગલની માનતા રાખી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.