ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 12-01-2026

વાર - સોમવાર

મેષ - નવી વસ્તુઓ જાણવાની અને શીખવાની રુચિ રહે, ધન લાભ મેળવવામાં મોડુ થઈ શકે છે, મહાદેવજીના દર્શન અવશ્ય કરવા.

વૃષભ - ઘર પરિવારના વિવાદોમાંથી મુક્ત થવાના પ્રયાસોમાં સફળતા મળશે, નોકરી ધંધામાં આળસ રાખવી નઈ, આજે મહાદેવજીના જાપ કરી ઘરેથી નીકળવું.

મિથુન - નોકરી ધંધામાં મહેનત વધે, અચાનક કોઈ સારો બદલાવ, તમારા જીવનમાં આવી શકે છે, ભગવાનના મંદિરે જવાથી ભાગ્ય મજબૂત થશે.

કર્ક - તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરી શકશો, હરફા ફરવામાં સાચવવુ, ખોટા ખર્ચ ટાળવા, દૂધની બનાવટની કોઈ પણ વસ્તુ આજે મંદિરમાં દાન કરો, આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

સિંહ - સતર્ક રહેજો લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે, આવક કરતા જાવક વધે નહીં ધ્યાન રાખવું, જળસ્થાનના દર્શન કરવાથી લાભ થશે.

કન્યા - આજે તમારી બચતમાં વધારો કરવાના પ્રયાસ કરવા, શરદી ખાંસી જેવા રોગોથી સાચવવુ, આજે તિલક કરી બહાર નીકળશો.

તુલા - તમારી સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો, ખોટા ખર્ચાઓથી દૂર રહેવું, ગણપતિ ભગવાનનું નામ લઈ ઘરેથી નીકળો સફળતા મળશે.

વૃશ્ચિક - ધંધા માટે વિધા અભ્યાસ માટે સારો દિવસ, ઘર પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે, આખા ઘરમાં ધૂપ કરવું, સકારાત્મક ઉર્જા રહેશે.

ધન - આજે વધુ પડતું બહાર ફરવાનું રહે ભાઈ બહેન સાથે સંબંધ મજબૂત કરશો, અત્તરનું તિલક કરી બહાર નીકળવું.

મકર - તમારી વાણીમાં આજે સંયમ રાખવો જરૂરી, તમારા સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી લેશો, દેવસ્થાનની આજે મુલાકાત અવશ્ય લો,

કુંભ - સામે વાળા પ્રત્યે તમારી ઉપેક્ષાઓ પર કાબુ રાખશો, તમારી વાણીથી આજે નોકરી ધંધામાં સફળતા મળે, શિવભક્તિથી આજે આનંદ રહેશે.

મીન - તમારા મિત્રવર્ગની તમે મદદ લઈ શકશો, તમારા અગત્યના નિર્ણયો લઈ શકશો, સૂર્ય નારાયણના દર્શન આજે અવશ્ય કરો, આર્થિક લાભમાં વધારો થશે.

About The Author

Related Posts

Top News

પોસ્ટમેન લાવ્યો એક જ સરનામે 22 પાસપોર્ટ, પરંતુ ત્યાં કોઈ રહેતું નહોતું, પોસ્ટ માસ્ટર પણ હતો શામેલ

ક્યારેક, એકદમ સરળ માહિતીથી પણ મોટામાં મોટો ગુનો ઉકેલાઈ જતો હોય છે. ગાઝિયાબાદમાં આ નકલી પાસપોર્ટ કેસ આવો જ...
National 
પોસ્ટમેન લાવ્યો એક જ સરનામે 22 પાસપોર્ટ, પરંતુ ત્યાં કોઈ રહેતું નહોતું, પોસ્ટ માસ્ટર પણ હતો શામેલ

રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

રામલીલા દરમિયાન, રામે રાવણને મારવા માટે તીર છોડ્યું, પરંતુ તીર રાવણની ભૂમિકા ભજવતા અભિનેતાની આંખમાં વાગ્યું, જેના...
National 
રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

ગુજરાત કોંગ્રેસે 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણની શરૂઆત કરી, અમિત ચાવડાએ કહ્યું- દક્ષિણ ગુજરાત...

ગુજરાતમાં કોંગ્રેસે જન આક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાની આજે શરૂઆત કરી દીધી છે. યાત્રા અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ...
Gujarat 
ગુજરાત કોંગ્રેસે 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણની શરૂઆત કરી, અમિત ચાવડાએ કહ્યું- દક્ષિણ ગુજરાત...

મૃત જાહેર કરી જેમના મતદાર યાદીમાંથી નામ કાપી નખાયા તેમને લઈને દિલ્હી જ્ઞાનેશ કુમાર પાસે પહોંચી ગયા મમતા, કહ્યું- ચૂંટણી પંચ ભાજપનું IT સેલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ દિલ્હીના પ્રવાસે છે, જ્યાં તેમણે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમક વલણ...
Politics 
મૃત જાહેર કરી જેમના મતદાર યાદીમાંથી નામ કાપી નખાયા તેમને લઈને દિલ્હી જ્ઞાનેશ કુમાર પાસે પહોંચી ગયા મમતા, કહ્યું- ચૂંટણી પંચ ભાજપનું IT સેલ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.