શાસ્ત્રો મુજબ શ્રીજીને ચઢાવવાના 56 ભોગમાં આખરે હોય છે શું-શું?

છપ્પન ભોગનું નામ પડે એટલે સૌથી પહેલા દુંદાળા દેવ શ્રીજીનું નામ આવે છે. હાલમાં  ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે 56 ભોગમાં શું-શું શામેલ હોય છે તેના વિશે જાણીએ. શ્રીજીના છપ્પન ભોગમાં હાલમાં લોકો કેક, બર્ગર પિત્ઝા અને ખબર નહીં કેવી કેવી જાતની વાનગીઓ પીરસી દે છે. આજે અમે તમને 56 ભોગમાં કેવા પ્રકારની વાનગીઓ હોય છે શાસ્ત્રો મુજબ તેના નામ વિશે જાણીએ.

  1. ભક્ત એટલે ભાત
  2. સુપ એટલે દાળ
  3. પ્રલેહ એટલે ચટણી
  4. સદીકા એટલે કઢી
  5. દધીશાકજા એટલે દહી શાકની કઢી
  6. સિખરિણી એટલે શ્રીખંડ
  7. અવલેહ એટલે શરતબ
  8. બાલકા એટલે બાટી
  9. ઇક્ષુ ખેરિણી એટલે છુંદો
  10. ત્રિકોણ એટલે સાંકર ભેળવેલો પ્રસાદ
  11. બટક એટલે વડા
  12. મધુશિર્ષક એટલે મઠો
  13. ફેણિકા એટલે સુત્તરફેણી
  14. પરિષ્ટશ્ચ એટલે પુરી
  15. શતપત્ર એટલે ખજલા
  16. સધિદ્રક એટલે ઘેવર
  17. ચક્રામ એટલે માલપુડા
  18. ચિલ્ડિકા એટલે ચોળા
  19. સુધાકુંડલિકા એટલે જલેબી
  20. ધૃતપુર એટલે મેસૂર
  21. વાયુપૂર એટલે રસગુલ્લા
  22. ચન્દ્રકલા એટલે એક પ્રકારની મીઠાઇ
  23. દધી એટલે રાયતું
  24. સ્થૂલી એટલે થાળ
  25. કર્પુરનાડી એટલે લવિંગપુરી
  26. ખંડમંડલ એટલે ચુરમો
  27. ગોધૂમ એટલે ઘઉંના ફાડા
  28. પરિખા
  29. સુફલાઢયા એટલે વરીયાળી
  30. દધીરૂપ એટલે બિલાસરુ
  31. મોદક એટલે ચોખાના લાડું
  32. સાગ એટલે શાક
  33. સૌધાન એટલે અથાણું
  34. મંડકા એટલે મઠ
  35. પાયસ એટલે ખીર
  36. દધિ એટલે દહીં
  37. ગોધૃત એટલે ગાયનું ઘી
  38. હૈયંગપીનમ એટલે માખણ
  39. મંડૂરી એટલે મલાઇ
  40. કૂપિકા એટલે રબડી
  41. પર્પટ એટલે પાપડ
  42. શક્તિકા એટલે શીરો
  43. લસિકા એટલે લસ્સી
  44. સુવત
  45. સંઘાય એટલે મોહનથાળ
  46. સુફલા એટલે સોપારી
  47. એલચી
  48. ફળ
  49. તાંબૂલ
  50. મોહનભોગ
  51. લવણ
  52. કષાય
  53. મધુર
  54. તિક્ત
  55. કટુ
  56. અમ્લ

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.