400 કરોડના એક ડાયમંડની હરાજી થવાની છે, એવું શું છે આમાં ખાસ

એક સમયે ઇંદોર અને વડોદરાના રાજ ઘરાનામાં જોવા મળતો 24 કેરેટનો ધ ગોલકોન્ડા બ્લુ ડાયમંડની 14 મે 2025ના દિવસે હરાજી થવાની છે અને આ ડાયમંડ 400 કરોડ રૂપિયામાં વેચાવવાની ધારણા રાખવામાં આવી છે.

નાસપતિ આકારનો આ ડાયમંડ ભારતની રાજા શાહી સાથે જોડાયેલો છે. આ ડાયમંડ ઇંદોરના મહારાજા ચશવંત હોલ્કર પાસે હતો જે 1947માં કિંગ ઓફ ડાયમંડ તરીકે ઓળખાતા હેરિ વિંટસેન ખરીદ્યો હતો અને એ પછી વડોદરાના મહારાજા પાસે આવ્યો હતો. વડોદરાના મહારાજાએ હેરી પાસેથી બ્લુ ડાયમંડ ખરીદ્યો હતો. વડોદરાના મહારાજાએ પાછો એ ડાયમંડ હેરીને વેચી દીધો હતો. હેરી વિંટસને ડિઝાઇન બદલીને બે વખત અન્ય વ્યક્તિને આ ડાયમંડ વેચ્યો હતો. ધ ગોલકાન્ડા બ્લુ એ એક દુર્લભ ડાયમંડ છે.

Related Posts

Top News

4 વર્ષે ગેહલોત-પાયલટે બંધ રૂમમાં 1 કલાક ચર્ચા કરી, મુલાકાતથી રાજસ્થાનનું રાજકારણ ગરમાયું

રાજસ્થાન એક એવું રાજ્ય છે જ્યાં દર 5 વર્ષે કોંગ્રેસ અને BJP વચ્ચે સત્તા બદલાયા કરતી હોય છે. હાલમાં,...
National 
4 વર્ષે ગેહલોત-પાયલટે બંધ રૂમમાં 1 કલાક ચર્ચા કરી, મુલાકાતથી રાજસ્થાનનું રાજકારણ ગરમાયું

રાહુલના મતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શું થયું છે? તેમણે સ્ટેપ વાઇઝ સમજાવ્યું

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને 8 મહિના પુરા થયા છતા ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ગરબડ થઇ હોવાનું નિવેદન આપ્યું...
Politics 
રાહુલના મતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શું થયું છે? તેમણે સ્ટેપ વાઇઝ સમજાવ્યું

ચીનના કારણે પાકિસ્તાનના ગધેડાની કિંમત રૂ. 2 લાખ થઇ, જાણી લો કારણ

દેવામાં ડૂબેલા પાકિસ્તાનમાં પરિસ્થિતિ નાજુક બની ગઈ છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. આ કારણે અહીંના લોકોનું જીવન...
World 
ચીનના કારણે પાકિસ્તાનના ગધેડાની કિંમત રૂ. 2 લાખ થઇ, જાણી લો કારણ

જે દેશમાં 90 ટકા મુસ્લિમ વસ્તી ત્યાં બકરી ઇદ પર કુરબાની આપવા પર પ્રતિબંધ મૂકાયો

મોરોક્કો, ઉત્તર આફ્રિકામાં એક દેશ છે. અહીં 99 ટકા વસ્તી મુસ્લિમ છે, પરંતુ આ વર્ષે બકરી ઇદ પર...
World 
જે દેશમાં 90 ટકા મુસ્લિમ વસ્તી ત્યાં બકરી ઇદ પર કુરબાની આપવા પર પ્રતિબંધ મૂકાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.