- Business
- 400 કરોડના એક ડાયમંડની હરાજી થવાની છે, એવું શું છે આમાં ખાસ
400 કરોડના એક ડાયમંડની હરાજી થવાની છે, એવું શું છે આમાં ખાસ
By Khabarchhe
On

એક સમયે ઇંદોર અને વડોદરાના રાજ ઘરાનામાં જોવા મળતો 24 કેરેટનો ધ ગોલકોન્ડા બ્લુ ડાયમંડની 14 મે 2025ના દિવસે હરાજી થવાની છે અને આ ડાયમંડ 400 કરોડ રૂપિયામાં વેચાવવાની ધારણા રાખવામાં આવી છે.
નાસપતિ આકારનો આ ડાયમંડ ભારતની રાજા શાહી સાથે જોડાયેલો છે. આ ડાયમંડ ઇંદોરના મહારાજા ચશવંત હોલ્કર પાસે હતો જે 1947માં કિંગ ઓફ ડાયમંડ તરીકે ઓળખાતા હેરિ વિંટસેન ખરીદ્યો હતો અને એ પછી વડોદરાના મહારાજા પાસે આવ્યો હતો. વડોદરાના મહારાજાએ હેરી પાસેથી બ્લુ ડાયમંડ ખરીદ્યો હતો. વડોદરાના મહારાજાએ પાછો એ ડાયમંડ હેરીને વેચી દીધો હતો. હેરી વિંટસને ડિઝાઇન બદલીને બે વખત અન્ય વ્યક્તિને આ ડાયમંડ વેચ્યો હતો. ધ ગોલકાન્ડા બ્લુ એ એક દુર્લભ ડાયમંડ છે.
Related Posts
Top News
Published On
રાજસ્થાન એક એવું રાજ્ય છે જ્યાં દર 5 વર્ષે કોંગ્રેસ અને BJP વચ્ચે સત્તા બદલાયા કરતી હોય છે. હાલમાં,...
રાહુલના મતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શું થયું છે? તેમણે સ્ટેપ વાઇઝ સમજાવ્યું
Published On
By Nilesh Parmar
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને 8 મહિના પુરા થયા છતા ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ગરબડ થઇ હોવાનું નિવેદન આપ્યું...
ચીનના કારણે પાકિસ્તાનના ગધેડાની કિંમત રૂ. 2 લાખ થઇ, જાણી લો કારણ
Published On
By Kishor Boricha
દેવામાં ડૂબેલા પાકિસ્તાનમાં પરિસ્થિતિ નાજુક બની ગઈ છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. આ કારણે અહીંના લોકોનું જીવન...
જે દેશમાં 90 ટકા મુસ્લિમ વસ્તી ત્યાં બકરી ઇદ પર કુરબાની આપવા પર પ્રતિબંધ મૂકાયો
Published On
By Kishor Boricha
મોરોક્કો, ઉત્તર આફ્રિકામાં એક દેશ છે. અહીં 99 ટકા વસ્તી મુસ્લિમ છે, પરંતુ આ વર્ષે બકરી ઇદ પર...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.