IT ઉદ્યોગકારોને વેપારમાં આગળ વધવા માટે કાર્યક્રમ યોજાયો

સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ક્ષેત્રમાં આગળ વધી રહેલા સુરત શહેરને આઇટી ક્ષેત્રમાં આગળ લઇ જવા માટે Chetan Patel Worldના સહયોગથી Creative Multimedia and Design institute દ્વારા મંગળવારે Beyond the Boundaries કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં IT ઉદ્યોગકારોને વેપારમાં આગળ કઇ રીતે વધી શકાય અને વર્તમાન પડકારોનો સામનો કઇ રીતે કરી શકાય તે માટેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું

.

IT Park FIFAD ડેવલપર્સ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમમાં કી નોટ સ્પીકર તરીકે કિરણ દેશપાંડે, 14 Trees CEO, જ્યારે ગેસ્ટ સ્પીકર તરીકે ચેતન પટેલ, Integrity Coach હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં DhiWiseના સીઇઓ વિશાલ વિરાણીએ IT ઉદ્યોગકારોના પ્રશ્નોની રજુઆત કરી જ્યા 14 ટ્રીઝના સીઇઓ કિરણ દેશપાંડે એ તેમના વેપાર વિશેની વાતો શેર કરી હતી અને તેમનો વેપાર 400+ કરોડ રૂપિયા સુધી કઇ રીતે લઇ ગયા તેની સક્સેસ સ્ટોરી જણાવી હતી સાથે eZee Technosys, Co-Founder વિપુલ કપુરે પણ તેમનું યોગદાન આપ્યુ હતુ. તે સિવાય વેપારને next level સુધી કઇ રીતે લઇ જવુ તે માટે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. ભૌતિકકુમારે કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.