- Business
- શેરબજારમાં 3 દિગ્ગજ રોકાણકારોના પોર્ટફોલિયામાં 60 ટકા સુધી નુકશાન
શેરબજારમાં 3 દિગ્ગજ રોકાણકારોના પોર્ટફોલિયામાં 60 ટકા સુધી નુકશાન
By Khabarchhe
On

છેલ્લા 5 મહિનાથી શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઓકટોબર 2024થી અત્યાર સુધીમાં બીએસઇ ઇન્ડેક્સ 14 ટકા તુટી ચૂક્યો છે. શેરબજારમાં નાના રોકાણકારોને તો નુકશાન થયું જ છે, પરંતુ દિગ્ગજ રોકાણકારોના પોર્ટફોલિયોમાં પણ મોટું ધોવાણ થયું છે.
દિવંગત ઇન્વેસ્ટર્સ રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ ઓક્ટોબર મહિનામાં 43762 કરોડ હતી જે 61 ટકા ઘટીને સીધી 16896 કરોડ પર આવી ગઇ છે. વિજય કેડિયાના પોર્ટફોલિયામાં 632 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે અને અત્યારે 1183 કરોડ રૂપિયા પર વેલ્યુ આવી ગઇ છે. આશિષ કચોલિયાના પોર્ટફોલિયોમાં 557 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. તેમના પોર્ટફોલિયોની વેલ્યુ 2929 કરોડ હતી જે ઘટીને 2371 કરોડ પર આવી ગયો છે.
Related Posts
Top News
Published On
અનિલ અને ટીના અંબાણીના સૌથી મોટા પુત્ર જય અનમોલ વિશે મીડિયામાં ખાસ્સી ચર્ચા થતી નથી, કારણકે જય અનમોલ હંમેશા...
પ્રોવિડન્ટ ફંડમાં એવી સુવિધા આવી રહી છે જે તમને કામ લાગશે
Published On
By Nilesh Parmar
કેન્દ્ર સરકાર એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)માં મોટો બદલાવ કરી રહી છે. કર્મચારીઓને હવે એક વિશેષ સુવિધા મળવાની...
આગામી પાંચ વર્ષમાં HRથી લઈને IT સુધીની આ 8 નોકરીઓ AI છીનવી લેશે! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Published On
By Kishor Boricha
આજના સમયમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની રહ્યું છે. હવે AIને કારણે ફક્ત...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Dharmesh Kalsariya
તારીખ: 04-06-2025 દિવસ: બુધવાર મેષ: તમે દિવસનો થોડો સમય માતા-પિતાની સેવામાં પણ પસાર કરશો. તમે તમારા પરિવારના સભ્યોને પિકનિક પર...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.