- Business
- શેરબજારમાં 3 દિગ્ગજ રોકાણકારોના પોર્ટફોલિયામાં 60 ટકા સુધી નુકશાન
શેરબજારમાં 3 દિગ્ગજ રોકાણકારોના પોર્ટફોલિયામાં 60 ટકા સુધી નુકશાન
By Khabarchhe
On

છેલ્લા 5 મહિનાથી શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઓકટોબર 2024થી અત્યાર સુધીમાં બીએસઇ ઇન્ડેક્સ 14 ટકા તુટી ચૂક્યો છે. શેરબજારમાં નાના રોકાણકારોને તો નુકશાન થયું જ છે, પરંતુ દિગ્ગજ રોકાણકારોના પોર્ટફોલિયોમાં પણ મોટું ધોવાણ થયું છે.
દિવંગત ઇન્વેસ્ટર્સ રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ ઓક્ટોબર મહિનામાં 43762 કરોડ હતી જે 61 ટકા ઘટીને સીધી 16896 કરોડ પર આવી ગઇ છે. વિજય કેડિયાના પોર્ટફોલિયામાં 632 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે અને અત્યારે 1183 કરોડ રૂપિયા પર વેલ્યુ આવી ગઇ છે. આશિષ કચોલિયાના પોર્ટફોલિયોમાં 557 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. તેમના પોર્ટફોલિયોની વેલ્યુ 2929 કરોડ હતી જે ઘટીને 2371 કરોડ પર આવી ગયો છે.
Related Posts
Top News
Published On
ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
Published On
By Kishor Boricha
IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
Published On
By Parimal Chaudhary
પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Published On
By Nilesh Parmar
ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.