એક જમાનામાં અદાણી-અંબાણી કરતા વધારે અમીર હતા, આજે ભાડાના ઘરમાં રહે છે

એવું કહેવાય છે કે સમય કોઇનો થયો નથી, એ ક્યારે પલટાઇ જાય એ વિશે કોઇ કહી શકતું નથી. એક જમાનામાં ભારતના અમીરોમાં જેમની ગણના થતી હતી, જેઓ અંબાણી, અદાણી કે રતન ટાટા કરતા પણ વધારે અમીર હતા તેમણે આજે ભાડાના ઘરમાં રહેવું પડે છે.

તમે રેમન્ડના ચેરમેન ગૌતમ સિંઘાનિયાનું નામ સાંભળ્યું હશે.ગૌતમના પિતા વિજયપત સિંઘાનિયાનો એવો ખરાબ સમય આવ્યો કે તેમના પુત્ર ગૌતમે તેમને ઘરમાંથી હાંકી કાઢ્યા અને તેમની પાસે આજે નથી કોઇ કાર કે નોકર ચાકર.

વિજયપત સિંઘાનિયાને વિમાનો ઉડાવવાનો પણ શોખ હતો અને તેમણે 5000 કલાક વિમાન ઉડાવેલું જેને લીધે તેમને પદ્મ ભૂષણનો ખિતાબ પણ મળ્યો હતો. પરંતુ પોતાની જીવતા જીવ દીકરાઓને સંપત્તિ આપી દેવાનું વિજયપત સિંઘાનિયાને ભારે પડ્યું

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.