- Business
- સુરતના રાજહંસના જયેશ દેસાઇના પ્રાઇવેટ પ્લેનનું અમદાવાદ એરપોર્ટ પર શું થયું?
સુરતના રાજહંસના જયેશ દેસાઇના પ્રાઇવેટ પ્લેનનું અમદાવાદ એરપોર્ટ પર શું થયું?
By Khabarchhe
On

સુરતના જાણીતા ઉદ્યોગકાર રાજહંસ દેસાઇ-જૈન ગ્રુપના ચેરમેન જયેશ દેસાઇ ગુરુવારે પોતાના પ્રાઇવેટ પ્લેનમાં સુરતથી અમદાવાદ ગયા હતા.મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યુ હતું કે અમદાવાદ એરપોર્ટ પર જયેશ દેસાઇના પ્રાઇવેટ પ્લેન 260 GT VJ-DJB 7 સીટર પ્લેનના3 ટાયર ફાટી ગયા હતા અને તેમાં રાજહંસના માલિક જયેશ દેસાઇ સહિત 3 લોકો હતા. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. આ બાબતે જ્યારે અમે જયેશ દેસાઇ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પ્લેનમાં પંચર હતું એવી ખબર પહેલેથી ખબર પડી ગઇ હતી એટલે અમે બધા પ્લેનમાંથી ઉતરી ગયા હતા.
જયેશ દેસાઇએ અમેરિકાની વિમાન કંપની પાસેથી હજુ એક વર્ષ પહેલાં જ વિમાન ખરીદયું હતું અને વિમાનનું ટાયર એક મહિના પહેલા જ બદલવામાં આવ્યું હતું.
Related Posts
Top News
Published On
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?
Published On
By Parimal Chaudhary
NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
Published On
By Kishor Boricha
જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની
Published On
By Vidhi Shukla
છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.