સુરતના રાજહંસના જયેશ દેસાઇના પ્રાઇવેટ પ્લેનનું અમદાવાદ એરપોર્ટ પર શું થયું?

સુરતના જાણીતા ઉદ્યોગકાર રાજહંસ દેસાઇ-જૈન ગ્રુપના ચેરમેન જયેશ દેસાઇ ગુરુવારે પોતાના પ્રાઇવેટ પ્લેનમાં સુરતથી અમદાવાદ ગયા હતા.મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યુ હતું કે અમદાવાદ એરપોર્ટ પર જયેશ દેસાઇના પ્રાઇવેટ પ્લેન 260 GT VJ-DJB 7 સીટર પ્લેનના3 ટાયર ફાટી ગયા હતા અને તેમાં રાજહંસના માલિક જયેશ દેસાઇ સહિત 3 લોકો હતા. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. આ બાબતે જ્યારે અમે જયેશ દેસાઇ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પ્લેનમાં પંચર હતું એવી ખબર પહેલેથી ખબર પડી ગઇ હતી એટલે અમે બધા પ્લેનમાંથી ઉતરી ગયા હતા.

જયેશ દેસાઇએ અમેરિકાની વિમાન કંપની પાસેથી હજુ એક વર્ષ પહેલાં જ વિમાન ખરીદયું હતું અને વિમાનનું ટાયર એક મહિના પહેલા જ બદલવામાં આવ્યું હતું.

Related Posts

Top News

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની
Copyright (c) Khabarchhe All Rights Reserved.