- Business
- સુરતના રાજહંસના જયેશ દેસાઇના પ્રાઇવેટ પ્લેનનું અમદાવાદ એરપોર્ટ પર શું થયું?
સુરતના રાજહંસના જયેશ દેસાઇના પ્રાઇવેટ પ્લેનનું અમદાવાદ એરપોર્ટ પર શું થયું?
By Khabarchhe
On

સુરતના જાણીતા ઉદ્યોગકાર રાજહંસ દેસાઇ-જૈન ગ્રુપના ચેરમેન જયેશ દેસાઇ ગુરુવારે પોતાના પ્રાઇવેટ પ્લેનમાં સુરતથી અમદાવાદ ગયા હતા.મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યુ હતું કે અમદાવાદ એરપોર્ટ પર જયેશ દેસાઇના પ્રાઇવેટ પ્લેન 260 GT VJ-DJB 7 સીટર પ્લેનના3 ટાયર ફાટી ગયા હતા અને તેમાં રાજહંસના માલિક જયેશ દેસાઇ સહિત 3 લોકો હતા. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. આ બાબતે જ્યારે અમે જયેશ દેસાઇ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પ્લેનમાં પંચર હતું એવી ખબર પહેલેથી ખબર પડી ગઇ હતી એટલે અમે બધા પ્લેનમાંથી ઉતરી ગયા હતા.
જયેશ દેસાઇએ અમેરિકાની વિમાન કંપની પાસેથી હજુ એક વર્ષ પહેલાં જ વિમાન ખરીદયું હતું અને વિમાનનું ટાયર એક મહિના પહેલા જ બદલવામાં આવ્યું હતું.
Top News
Published On
બકરી ઇદ પહેલા, મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. તેમણે પ્રાણીઓનું લોહી વહેવડાવવાને અયોગ્ય...
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી
Published On
By Kishor Boricha
મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું
Published On
By Kishor Boricha
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. આ ઘોષણામાં 12 દેશોના લોકોને અમેરિકા આવવા પર સંપૂર્ણપણે...
વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી
Published On
By Kishor Boricha
UPના ઝાંસીમાં વીજળી મીટર બદલવા ગયેલી ટીમના JEને એક છોકરી થપ્પડ મારી રહી છે અને તેની સાથે ગેરવર્તન...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.