સહારાના સુબ્રતો રોયનું નિધન, શું રોકાણકારોના ફસાયેલા રૂપિયા અટવાઇ જશે?

સહારા ઇન્ડિયાના સ્થાપક સુબ્રત રોયનું મંગળવારે નિધન થયું અને ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રોય લાંબા સમયથી બિમાર હતા અને તેમની 75 વર્ષની વય હતી. સુબ્રત રોયના નિવેદન પછી રોકાણકારોમાં એ વાતની ચિંતા ઉભી થઇ છ કે, તેમના ફસાયેલા રૂપિયા પાછા મળશે કે નહીં. જો કે સેબીએ સ્પષ્ટતા કરી છે કે રોકાણકારો માટે સહારા ગ્રુપ પાસેથી મેળવેલી 24,000 કરોડની રકમ સેબી પાસે જમા છે એટલે રોકાણકારોએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી.

સહારા ગ્રુપની બે કંપનીઓ હતી એક સહારા ઇન્ડિયા  રિયલ એસ્ટેટ કોર્પોરેશન અને બીજી સહારા હાઉસીંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. આ કંપનીઓ લોકો પાસેથી  ફંડ ભેગું કરતી હતી. પરંતુ 2011માં સેબીએ નિયમોનું ઉલ્લંઘન હોવાનું કહીને રોકાણકારોના પૈસા પાછા આપવાનો આદેશ આપ્યો હતો.

જો તમારી સહારા ગ્રુપમાં રકમ ફસાઇ હોય તો સેબીમાં અરજી કરીને પરત મેળવી શકો છો

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.