CSKના ફેન્સને મોટો ઝટકો, 2 અઠવાડિયા સુધી IPL નહીં રમે ધોની

IPL શરૂ થાય તે પહેલાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. CSKનો દિગ્ગજ ખેલાડી M.S. ધોની, લગભગ બે અઠવાડિયા સુધી ટીમ સાથે જોડાઈ શકશે નહીં. શનિવાર 28 માર્ચે, CSK ફ્રેન્ચાઇઝીએ પુષ્ટિ કરી હતી કે ધોની પગની પિંડીમાં ખેંચાણને કારણે શરૂઆતની મેચોમાંથી બહાર રહેશે.

અહેવાલો અનુસાર, M.S. ધોની આ સીઝનની પ્રથમ 4 મેચોમાંથી બહાર થઈ શકે છે. ધોનીની ગેરહાજરીમાં ટીમ માટે વિકેટકીપિંગ કરવાની જવાબદારી સંજુ સેમસન અથવા ઉર્વિલ પટેલને મળી શકે છે. એવી શક્યતા છે કે ધોની સીઝનના ઓછામાં ઓછા પ્રથમ 4 મેચો મિસ કરશે.

dhoni1
BCCI

આ મેચોમાં બહાર થઈ શકે છે ધોની

30 માર્ચ: ચેન્નાઈ સુપર કિંગ્સ Vs રાજસ્થાન રોયલ્સ

 3 એપ્રિલ: ચેન્નાઈ સુપર કિંગ્સ Vs પંજાબ કિંગ્સ

 5 એપ્રિલ: ચેન્નઈ સુપર કિંગ્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરું

 11 એપ્રિલ: ચેન્નઈ સુપર કિંગ્સ Vs દિલ્હી કેપિટલ્સ

ધોનીની ગેરહાજરી સીઝનની શરૂઆતમાં CSKની ટીમ માટે મોટી કસોટી હશે, ખાસ કરીને નેતૃત્વ અને ફિનિશિંગ ક્ષમતાઓના સંદર્ભમાં.

નોંધનીય છે કે ધોનીએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તે સતત IPLમાં રમતો રહે છે. ગત સીઝનમાં, તેણે બધી 14 મેચ રમી હતી અને 135થી વધુના સ્ટ્રાઈક રેટથી 196 રન બનાવ્યા હતા. જ્યારે ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે બહાર થઈ ગયા બાદ તેણે કેપ્ટનશીપની જવાબદારી પણ સંભાળી હતી.

dhoni2
BCCI

44 વર્ષની ઉંમરે પણ, ધોની લીગનો સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાંથી એક છે. જો તે આ સીઝનમાં વાપસી કરે છે, તો તે IPLમાં રમનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી બનશે. હાલમાં, CSKને તેમના સૌથી મોટા આઇકોન વિના શરૂઆતી ચરણમાંથી પસાર થવું પડશે અને બધાની નજર એ વાત પર હશે કે ટીમ તેની ગેરહાજરીમાં કેવી રીતે ઢળે છે.

About The Author

Related Posts

Top News

20 દિવસ સાચવીને રહેજો, અંબાલાલ પટેલે કરી ભૂક્કા બોલાવતી આગાહી

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. દેશમાં ગમે ત્યારે વાતાવરણમાં ફેરફાર થઈ જાય છે અને...
Gujarat 
20 દિવસ સાચવીને રહેજો, અંબાલાલ પટેલે કરી ભૂક્કા બોલાવતી આગાહી

CSKના ફેન્સને મોટો ઝટકો, 2 અઠવાડિયા સુધી IPL નહીં રમે ધોની

IPL શરૂ થાય તે પહેલાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. CSKનો દિગ્ગજ...
CSKના ફેન્સને મોટો ઝટકો, 2 અઠવાડિયા સુધી IPL નહીં રમે ધોની

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ

(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ...
Opinion 
પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ

માતાની હાથમાંથી છટકીને પાણીની ટાંકીમાં પડી ગઈ દીકરી, પોતાની ભૂલ પર પડદો નાખવા ઢાંકણું બંધ કરી દીધું અને ઉપરથી..

‘મા તે મા, બીજા બધા વગડાના વા’ આ કહેવત તો સાંભળી જ હશે. મા માટે આવી જ...
Gujarat 
માતાની હાથમાંથી છટકીને પાણીની ટાંકીમાં પડી ગઈ દીકરી, પોતાની ભૂલ પર પડદો નાખવા ઢાંકણું બંધ કરી દીધું અને ઉપરથી..

Opinion

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર...
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.