તલાટીની 2389 જગ્યા માટે 4.50 લાખ અરજીઓ આવી, શું રોજગારી નથી?

ગુજરાત ગૌણ સેવા પરિષદ મંડળ દ્વારા 2389 તલાટીઓની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 જૂન હતી. 2389 પદ માટે કુલ 4.50 લાખ ઉમેદવારોએ અરજી કરી. જેમાં ડબલ ગ્રેજ્યુએટ, MBA કરનારા યુવાનોએ પણ ફોર્મ ભર્યા છે.

ગુજરાત સરકારે છેલ્લે 2016માં 2800 તલાટીઓની ભરતી કરી હતી એ પછી 9 વર્ષ પછી ફરી 2389 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. આટલી બધી અરજી બતાવે છે કે ગુજરાતમાં બેરોજગારી કેટલી મોટા પાય પર છે.

બીજી તરફ મોરબીમાં રેવેન્યુ બાર એસોસિયેશન DDOને આવેદન પત્ર આપ્યું છે કે તલાટી કમ મંત્રીઓ સરકારી પગાર લેવા ઉપરાંત ખાનગી ઓફિસ રાખીને મોટી કમાણી કરે છે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.