- Education
- તલાટીની 2389 જગ્યા માટે 4.50 લાખ અરજીઓ આવી, શું રોજગારી નથી?
તલાટીની 2389 જગ્યા માટે 4.50 લાખ અરજીઓ આવી, શું રોજગારી નથી?
By Khabarchhe
On
12.jpg)
ગુજરાત ગૌણ સેવા પરિષદ મંડળ દ્વારા 2389 તલાટીઓની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 જૂન હતી. 2389 પદ માટે કુલ 4.50 લાખ ઉમેદવારોએ અરજી કરી. જેમાં ડબલ ગ્રેજ્યુએટ, MBA કરનારા યુવાનોએ પણ ફોર્મ ભર્યા છે.
ગુજરાત સરકારે છેલ્લે 2016માં 2800 તલાટીઓની ભરતી કરી હતી એ પછી 9 વર્ષ પછી ફરી 2389 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. આટલી બધી અરજી બતાવે છે કે ગુજરાતમાં બેરોજગારી કેટલી મોટા પાય પર છે.
બીજી તરફ મોરબીમાં રેવેન્યુ બાર એસોસિયેશન DDOને આવેદન પત્ર આપ્યું છે કે તલાટી કમ મંત્રીઓ સરકારી પગાર લેવા ઉપરાંત ખાનગી ઓફિસ રાખીને મોટી કમાણી કરે છે.
Related Posts
Top News
Published On
ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
Published On
By Kishor Boricha
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
Published On
By Nilesh Parmar
પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Published On
By Kishor Boricha
બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.