ક્રૃષ્ણા અભિષેક સાથે તકરારને કારણે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શૉ 3’ છોડી રહ્યો છે કીકૂ શારદા? સામે આવ્યું સત્ય

પ્રખ્યાત કોમેડિયન કીકૂ શારદા ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉ'માંથી બ્રેક લેવા જઈ રહ્યો છે. તે થોડા દિવસો માટે કપિલ શર્માના કોમેડી શૉમાં જોવા નહીં મળે. થોડા દિવસો અગાઉ શૉના સેટ પર કીકૂ અને કૃષ્ણા અભિષેક વચ્ચે ઝઘડો થતો હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો. એવામાં કહેવામાં આવી રહ્યું હતું કે કીકૂએ આ કારણે કપિલ શર્માના શૉમાંથી બ્રેક લીધો છે, જોકે આવું બિલકુલ નથી.

Kiku-Sharda1
hindustantimes.com

 

કીકૂ શારદા નવા રિયાલિટી શૉ રાઇઝ એન્ડ ફોલમાં ભાગ લેવા જઈ રહ્યો છે. આ શૉનું શૂટિંગ બુધવારથી શરૂ થવાનું છે. એટલે કીકૂએ ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉમાંથી બ્રેક લીધો છે. રાઇઝ એન્ડ ફોલસાથે જોડાયેલા એક વ્યક્તિએ IANSને આ માહિતી આપી હતી. જ્યાં સુધી કીકૂ શારદા નવા શૉના હાઉસમાં રહેશે ત્યાં સુધી તે થોડા દિવસો માટે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉમાં જોવા નહીં મળે. રાઇઝ એન્ડ ફોલએક નવો રિયાલિટી શૉ છે, જે એમેઝોન MX પ્લેયર પર સ્ટ્રીમ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શૉ નેટફ્લિક્સના કોમેડી શૉ ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉને જોરદાર ટક્કર આપશે. તેને શાર્ક ટેન્કફેમના પ્રખ્યાત ઉદ્યોગપતિ અશનીર ગ્રોવર હોસ્ટ કરવાના છે. શૉનો કોન્સેપ્ટ થોડા અંશે બિગ બોસ જેવો જ છે.

https://www.instagram.com/p/DODWdDeCAhE/?utm_source=ig_web_copy_link

રાઇઝ એન્ડ ફોલમાં અર્જૂન બિજલાની, કિકુ શારદા, ધનશ્રી વર્મા અને કુબરા સૈત જેવા કલાકારોની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. બાકીના કન્ટેસ્ટેન્ટ બાબતે ટૂંક સમયમાં જણાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અશનીર પોતે રાઇઝ એન્ડ ફોલશૉના કાસ્ટિંગ અને રિજેક્શન પર નજર રાખી રહ્યા છે. તેઓ આ શૉમાં આવનારા 5 કન્ટેસ્ટેન્ટને પહેલાથી જ રિજેક્ટ કરી ચૂક્યા છે. અશનીરે ત્યારે કહ્યું હતું કે તેઓ આ શૉ માટે યોગ્ય નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શૉનું કાસ્ટિંગ સ્ટાર પાવર અનુસાર કરવામાં આવી રહ્યું છે, જેથી વધુને વધુ દર્શકો તેની સાથે જોડાઈ શકે.

love2
divyabhaskar.co.in
https://www.instagram.com/reel/DNxJ4UY2gGM/?utm_source=ig_web_copy_link

ક્યાં જોઈ શકશે રાઇઝ એન્ડ ફોલ’?

આ બાબતે વાત કરતા, એક સોર્સે જણાવ્યું હતું કે, ‘અસનીર સેફ ઓપ્શનને પસંદ કરી રહ્યા નથી. તેઓ એવા કન્ટેસ્ટેન્ટ પર ભાર આપી રહ્યા છે જે ઈન્ડસ્ટ્રીમાં લીડ રાખતા હોય, વ્યૂહાત્મક રીતે વિચારતા હોય અને પરિસ્થિતિને પોતાની તરફ કરવામાં કુશળ હોય.તમને જણાવી દઈએ કે, રાઇઝ એન્ડ ફોલખૂબ જ ટૂંક સમયમાં એમેઝોન MX પ્લેયર પર સ્ટ્રીમ થશે. હાલમાં તેના કેટલાક કન્ટેસ્ટેન્ટે તેનું પ્રમોશન શરૂ કરી દીધું છે.

About The Author

Related Posts

Top News

શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

ઑગસ્ટ 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું.  આ આંદોલન ગુજરાતમાં પાટીદારસમુદાય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC) નો દરજ્જો અને...
Gujarat 
શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વતની એવા મૃતકની અંતિમવિધિ તેમના વતનમાં થઈ શકે તે...
Gujarat 
સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

NITI આયોગના એક નવા અહેવાલમાં ચિંતાજનક ખુલાસો થયો છે. ભારતમાં 15 થી 29 વર્ષની વયના આશરે 87 મિલિયન યુવાનો ન...
National 
ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ભાવવધારા...
Business 
સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.