‘ગદર 2’ ફિલ્મથી પાકિસ્તાનીઓ નારાજ થતા સની દેઓલ કહે- ફિલ્મને ગંભીરતાથી ન લો

તારા સિંહ ઉર્ફ સની દેઓલની દહાડ આગળ ભલભલા પસ્ત થઈ રહ્યા છે. ‘ગદર 2’એ 16 દિવસમાં લગભગ 439 કરોડનો બિઝનેસ કરી દીધો છે. હવે ‘બહુબલી 2’ અને ‘પઠાણ’ના રેકોર્ડ તોડવાની હોડમાં લાગેલી છે. જ્યાં અડધાથી વધુ પબ્લિક તેના વખાણ કરતા થાકી રહી નથી. તો કેટલાક એવા લોકો છે જે આ બાબતે નેગેટિવ વાતો કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનને લઈને ઘણું બધુ કહી રહ્યા છે. હવે આ બધા પર સની દેઓલે રીએક્ટ કર્યું છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં લોકોને કહ્યું કે, તેઓ આ ફિલ્મને એટલી ગંભીરતાથી ન લે.

સની દેઓલ, અમીષા પટેલ, મનીષ વાધવા, ઉત્કર્ષ શર્મા, ગૌરવ ચોપડા, સિમરત કૌર જેવા સ્ટારોથી સજેલી ‘ગદર 2’એ બે અઠવાડિયામાં ઝંડા ગાડી દીધા. સારા અમે ખરાબ બંને પ્રકારના તેના રીએક્શન મળી રહ્યા છે. હવે BBC એશિયન નેટવર્ક’ને આપેલા ઇન્ટરવ્યૂમાં સની દેઓલે પોતાનો પણ પક્ષ રાખ્યો છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મ એન્ટી પાકિસ્તાન નથી. તેમણે દાવો કર્યો કે, બંને દેશો વચ્ચે નફરત પોલિટિકલી વસ્તુ છે કેમ કે અંતમાં ત્યાં માણસાઈ છે અને બંને તરફથી લોકો એક જ માટીના બનેલા છે.

એક્ટરે એમ પણ કહ્યું કે, તેમણે આ ફિલ્મમાં કોઈને નીચા દેખાડવામાં આવ્યા નથી અને તારા સિંહનો રોલ એ પ્રકારનું માણસ જ છે. સની દેઓલે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે રાજનીતિમાં લોકો વૉટના નજરિયાથી નહીં, પરંતુ દુનિયાને જોવાનું શરૂ કરે. એ સિવાય તેમણે તેના પર પણ રીએક્ટ કર્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં વિલેન બનેલા મનીષ વાધવા ફિલ્મમાં એક હિંસક એક્ટ કરે છે. તો બીજી તરફ બેકગ્રાઉન્ડમાં કાલમા સંભાય છે. સની દેઓલે કહ્યું કે, આ ફિલ્મને એટલી પણ ગંભીરતાથી લેવી ન જોઈએ.

ઘણી બધી બકવાસ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. સાથે જ ન્યૂઝ ચેનલ્સ પર પણ વાહિયાત વાતો થઈ રહી છે, જેથી બધી વસ્તુ પર તેની અસર થઈ રહી છે, પરંતુ સિનેમા એન્ટરટેનમેન્ટના હિસાબે છે અને જાહેર રીતે રીતે સિનેમાનો વિસ્તાર પણ છે. કેમ કે તમે પોતાની ભૂમિકાને આ પ્રકારે ઈચ્છે છે. જો તેઓ એવા જ છે તો તમે તેનો આનંદ નહીં ઉઠાવી શકો. સની દેઓલના કરિયરની ‘ગદર 2’ સૌથી સફળ અને સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. એ અગાઉ તેમની કોઈ પણ ફિલ્મ એટલું કલેક્શન કરી શકી નથી. એ સિવાય ખબર છે કે, ‘ગદર 3’ પણ આવશે. પરંતુ તેની બાબતે બધાએ મૌન સાધી રાખ્યું છે. એ સિવાય એક્ટર મિથુન ચક્રવર્તી, જેકી શ્રોફ અને સંજય દત્ત સાથે ફિલ્મ બાપ બનાવશે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.