એશિયન ફૂડનો સ્વાદ સુરતમાં માણી શકાશે

એશિયન ફૂડ સર્વ કરતી મુરાકામી એન્ડ કું. રેસ્ટોરન્ટનો ઉમેરો થયો છે. ઉધના મગદલ્લા રોડ ખાતે વેનેઝિઓનો બિઝનેસ ખાતે રેસ્ટોરન્ટનું ઇનોગ્રેશન થયું છે. આ પ્રસંગે મુરાકામી એન્ડ કું. રેસ્ટોરન્ટના મંથન જોશીએ જણાવ્યું હતું કે મુરાકામી એન્ડ કુ. રેસ્ટોરન્ટ એ પ્રોગેસિવ પેન એશિયન રેસ્ટોરન્ટ છે. જેમાં એશિયન ક્યુઝન એટલે કે જાપાનથી લઈને બર્મા, થાઇલેન્ડ, મલેશિયા, ચાઇના, ઇન્ડિયા, ભૂતનીયન આ સમગ્ર કોસ્ટલ એરિયાનું ફૂડ અને તે પણ પ્યોર વેજ ફૂડ મળશે. વિશેષ બાબત એ છે કે આ તમામ ફૂડ ઓથેંટિક છે અને 57 જેટલી વિવિધ એશિયન વાનગીઓ અહીં ગ્રાહકોને મળશે. સાથે ડેઝર્ટ, મોકટેલ અને કોફી પણ ઉપલબ્ધ છે. આ તમામ વાનગીઓમાં એશિયન સ્વાદ મળશે. મુરાકામી એન્ડ કુ. એટલે મુરાકામીનો અર્થ જોઈએ તો આ નામ જાપાનીઝ રાઈટર હરોકી મુરાકામીના નામથી પ્રેરિત છે. બીજું જોઈએ તો એશિયન પરિવારોમાં આ એક કોમન સરનેમ છે. જેનો મતલબ ગામનો પ્રમુખ એમ થાય છે.

વધુમાં આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે આ રેસ્ટોરન્ટ માસ્ટર શેફ અજય ચોપરા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. એટલે કે મેનુથી માંડીને સ્ટાફને તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. માસ્ટર શેફ અજય ચોપરા છેલ્લા 28 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના અનેક રેસ્ટોરન્ટ ડિઝાઇન કર્યા છે. ત્યારે સુરતને એક ફાઈવ સ્ટાર સંપત્તિ આપવા માટે આ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. ખાસ બાબત એ છે કે અહીં જ રો કિચન છે એટલે તમામ વાનગીઓનો મસાલો અહીં જ તૈયાર કરવામાં આવે છે. સ્વચ્છતાના મામલે પણ રેસ્ટોરન્ટ ખાસ ધ્યાન રાખે છે તમામ વાનગીઓ આરઓ પાણીથી જ બનવવામાં આવે છે. ત્યારે અહીં આવનારને ચોક્કસ જ ફાઇવ સ્ટાર ફેસિલિટીનો અનુભવ થશે એ નિશ્ચિત છે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.