સુરતની 3 મહિલા વકીલોએ ઇન્ડિયન એમ્બેસી નેપાળ ખાતે સ્વતંત્ર પર્વ ઉજવયો

સુરતની વકીલ પ્રીતિ જિજ્ઞેશ જોષી, દીપિકા પી. ચાવડા અને સંગીતા ખૂંટ તા. 12મી ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન નેપાળ ખાતે પશુપતિનાથના ધાર્મિક પ્રવાસ પર છે. 15મી ઓગસ્ટના રોજ નેપાળ ખાતે આવેલ ઇન્ડિયન એમ્બેસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નેપાળ ખાતે સ્કાઉટસ એન્ડ ગાઇડ નેપાળના કમિશનર સુધન મરાસેની ની ટીમ દ્વારા નેપાળ એરપોર્ટ ખાતે એડવોકેટ પ્રીતિ જોષી, દીપિકા ચાવડા અને સંગીતા ખૂંટનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

‘રિષભ પંતને ચોથી ટેસ્ટમાંથી બહાર રાખો..’, શાસ્ત્રીએ ભારતીય ટીમને કેમ આપ્યું આવું સૂચન?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. 23 જુલાઈ (બુધવાર)થી શરૂ...
Sports 
‘રિષભ પંતને ચોથી ટેસ્ટમાંથી બહાર રાખો..’, શાસ્ત્રીએ ભારતીય ટીમને કેમ આપ્યું આવું સૂચન?
Copyright (c) Khabarchhe All Rights Reserved.