- Gujarat
- કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલની સભામાં AAP સમર્થકોએ નારા લગાવ્યા
કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલની સભામાં AAP સમર્થકોએ નારા લગાવ્યા
By Khabarchhe
On

લોકસભાની ચૂંટણીને હવે વધારે સમય બચ્યો નથી અને ભાજપે તો ઘણા સમયથી તૈયારીઓ કરી લીધી છે, પરંતુ INDIA ગઠબંધન હજુ સીટ શેરીંગ અને આંતરિક ઝગડામાંથી બહાર નથી આવી રહી. ગુજરાતમાં ભરૂચની બેઠકની હમેંશા ચર્ચા થતી રહી છે. કોંગ્રેસ નેતા સ્વ. એહમદ પટેલના દિકરી મુમતાઝે શનિવારે ભરૂચમાં જાહેરસભાનું આયોજન કર્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ AAPના સમર્થનમાં નારા લગાવ્યા હતા.
AAP અને કોંગ્રેસ એ બંને INDIA ગઠબંધનનો પાર્ટ છે, છતા કોઇ પણ જાતની ચર્ચા કર્યા વગર અરવિંદ કેજરીવાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. કોંગ્રેસ પોતે પણ ભરૂચ બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતારવા માંગે છે. એક જમાનામાં ભરૂચ બેઠક કોંગ્રેસનો ગઢ મનાતી હતી અને એહમદ પટેલ આ બેઠક જીતતા હતા, પરંતુ ઘણા વર્ષોથી હવે આ બેઠક પર ભાજપનો કબ્જો છે
Related Posts
Top News
Published On
ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય
Published On
By Parimal Chaudhary
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Published On
By Parimal Chaudhary
મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Published On
By Nilesh Parmar
હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.