- Gujarat
- અંબાલાલની આગાહી, 30 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે
અંબાલાલની આગાહી, 30 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે
By Khabarchhe
On

આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે એવી આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. પટેલે કહ્યું કે, મે મહિનો તોફાની રહેશે. શનિવારે નવસારી, ડાંગ, વલસાડ, છોટા ઉદેપુરના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
અંબાલાલ પટેલે કહ્યું કે, 30 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને 2 તારીખથી 5 મે સુધી કમોસમી વરસાદ પડી શકે છે. 10 મે પછી આંધી તોફાન સાથે વરસાદી છાંટા પડશે. 8 મેથી 4 જૂન સુદી અરબી સમુદ્ધમાં સાઇક્લોકનનું નિર્માણ થશે. વાવાઝોડાને કારણે પણ વરસાદ પડશે અને 45 કિ.મીની ઝડપે પવન ફુંકાશે.
એપ્રિલથી મે મહિનામા ભરણી, કુતિકા નક્ષત્ર અને રોહિણી નક્ષત્ર આવશે જે ગરમી લાવશે અને વરસાદ પણ લાવશે. વધારે પવન ફુંકાશે તો આંબા પરના મોર ખરી પડશે.
Related Posts
Top News
Published On
ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Published On
By Vidhi Shukla
ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
Published On
By Parimal Chaudhary
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...
Published On
By Parimal Chaudhary
લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.